SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे 'तहेव जाव आयए' तथैव-पूर्वोक्त संख्येयप्रदेशावगाढासंख्येयप्रदेशावगाढ संख्येयासंख्येयप्रदेशिकपरिमण्डलसंस्थानवदेव अनन्तप्रदेशिकं संख्येयप्रदेशावगाढ परिमण्डलं यावत् वृत्तम् , यस्रम् , चतुरस्रम् , आयतश्चापि संस्थानं नो 'चरमं नो 'अचरमम्' नो 'चरमाणि' नो 'अचरमाणि' 'नो चरमान्तप्रदेशाः, नो 'अचरमान्तप्रदेशाः' इति वा व्यपदिश्यते, अपि तु नियमतोऽनेकावयवाविभागात्मकत्वविवक्षायाम् 'अचरमञ्च चरमाणि च' इति व्यपदिश्यते, प्रदेशविवक्षायान्तु 'चरमान्तप्रदेशाश्च अचरमान्तप्रदेशाच' इति व्यपदिश्यते, 'अणंतपएसिए असंखेज्जपएसोगाढे जहा संखेज्जपएसोगाढे अनन्तप्रदेशिकं परिमण्डलसंस्थानम् असंख्येयप्रदेशावगाढं यथा संख्येयप्रदेशावगाढं परिमण्डल संस्थानं भणितं तथैव भणितव्यम् , 'एवं जाव आयए' एवम्-अनन्तप्रदेशिकासंख्येयप्रदेशावगाढ परिमण्डलसंस्थानोक्तरीत्यैव, यावत्-अनन्तप्रदेशिकम् असंख्येयप्रदेशावगाढं वृत्तं, त्र्यत्रम् , चतुरस्रम् , आयतश्चापि संस्थान यरमाचरमादि विषयेऽवसेयम् । गौतमः पृच्छति-'परिमंडलस्स णं भंते ! संठाणस्स संखेजतमदेशों में अवगाढ परिमंडल संस्थान के विषय में कहा गया है, उसी प्रकार अनन्तप्रदेशी एवं संख्यातप्रदेशावगाढ परिमंडलसंस्थान के संबंध में भी कहना चाहिए। इसी प्रकार अनन्तप्रदेशो एवं संख्यातप्रदेशों में अवगाढ वृत्त, व्यस्र, चतुरस्र और आयत संस्थान को भी समझ लेना चाहिए । अर्थात् उन्हें भी चरम, अचरम, चरमाणि, अचरमाणि, चरमान्तप्रदेश और अचरमान्तप्रदेश महीं कहा जा सकता, किन्तु नियम से अनेक अवयवों के अविभागास्मकत्व की विवक्षा से 'अचरम-चरमाणि' कहा जा सकता है। प्रदेशों की विवक्षा से 'चरमान्तप्रदेश और अचरमान्तप्रदेश' कह सकते हैं। अनन्तप्रदेशी एवं असंख्यातप्रदेशावगाढ परिमडल संस्थान का कथन अनन्तप्रदेशी एवं संख्यातप्रदेशावगाढ परिमंडल संस्थान के समान समझना चहिए। इसी प्रकार आयत संस्थान तक सभी की वक्तव्यता कह लेनी चाहिए। સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના વિષયમાં કહેલું છે, તે જ પ્રકારે અનન્ત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના સંબંધમાં પણ કહેવું જોઈએ. એજ પ્રકારે અનન્ત પ્રદેશી તેમજ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ વૃત્ત, વ્યસ, ચતુરર્સ, અને આયત સંસ્થાનને પણ સમજી લેવું જોઈએ અર્થાત્ તેમને પણ ચરમ અચરમ, ચરમાણિ, અચરમાણિ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ નથી કહી શકાતા, કિન્તુ નિયમથી અનેક અવયના અવિભાગાત્મકત્વની વિવક્ષાથીઅચરમ, ચરમાણિ કહી શકાય છે. પ્રદેશની વિવેક્ષાથી ચરમાન્ત પ્રદેશ અને અરમાન્ત પ્રદેશ કહી શકાય છે. અનન્ત પ્રદેશ તેમજ અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનનું કથન અનત પ્રદેશી તેમજ સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલના સમાન સમજવું જોઈએ. એ જ પ્રકારે આયત સંસ્થાન સુધી બધાની વક્તવ્યતા કહેવી જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy