________________
प्रमेयबोधिनी टीका पद ६ सू. ४ सान्तरनिरन्तरोपपातद्वार निरूपणम्
९७७
"
गौतम ! 'संतरं पि उववज्र्ज्जति, निरंतरंपि उववज्जंति' कदाचित् सान्तरमपि नैरयिका उत्पद्यन्ते, अथ कदाचित् निरन्तरमपि नैरयिका उपपद्यन्ते तेषां तथा स्वभावत्वात् गौतमः पृच्छति - 'तिरिक्खजोणियाणं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्र्ज्जति ? हे भदन्त ! तिर्यग्योनिकाः खलु किं सान्तरम् उपपद्यन्ते, किं वा निरन्तरमुपपद्यन्ते' भगवान आह- 'गोयमा !' हे गौतम! 'संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति' कदाचित् सान्तरमपि तिर्यग्योनिका उपपद्यन्ते, कदाचित् निरन्तरमपि तिर्यग्योनिकाः उपपद्यन्ते अत्रापि स्वभाव एवं कारणम् गौतमः पृच्छति - 'मणुस्साणं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? हे भदन्त ! मनुष्याः खलु किं सान्तरमुपपद्यन्ते, किं वा निरन्तरमुपपद्यन्ते ? भगवान् आह - 'गोयमा !' हे गौतम ! 'संतरं पि उववज्जंति, निरंनिरन्तर भी उत्पन्न होते हैं तात्पर्य यह कि कभी कभी नारक जीवों की उत्पत्ति लगातार होती रहती है बीच में कोई समय खाली नहीं जाता और कभी कभी ऐसा भी होता है कि उनकी उत्पत्ति में काल का व्यवधान पड जाता है ।
गौतम - हे भगवन् ! तिर्यच सान्तर उत्पन्न होते हैं अथवा निरन्तर उत्पन्न होते हैं ?
भगवान् - हे गौतम ! सान्तर भी उत्पन्न होते हैं और निरन्तर भी उत्पन्न होते हैं । इसका कारण स्वभाव ही है ।
गौतम - हे भगवन् मनुष्य सान्तर उत्पन्न होते हैं अथवा निरन्तर उत्पन्न होते हैं ?
भगवान् हे गौतम! कदाचित् सान्तर भी उत्पन्न होते हैं, कदाનિરંતર પણ ઉત્પન્ન થાય છે. તાપ` એ છે કે કોઇ કોઇ વખતે નારક જીવાની ઉત્પત્તિ સતત થયા કરે છે, વચમાં કેઇ સમય ખાલી નથી જતા, અને કયારેક કયારેક એવું પણ બને છે કે તેમની ઉત્પત્તિમાં કાળનું વ્યવધાન આવી જાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! તિય``ચ સાન્તર ઉત્પન્ન થાય છે અથવા નિરતર ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન્——હે ગૌતમ ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે, નિરંતર ણુ ઉત્પન્ન થાય છે. તેનું કારણ સ્વભાવજ છે.
શ્રી ગૌતમસ્વામી—હું ભગવન્ ! મનુષ્ય સાન્તર ઉત્પન્ન થાય છે કે નિર ંતર ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન--હે ગૌતમ ! કદાચિત્ સાન્તર પણ ઉત્પન્ન થાય છે, કદા ચિત્ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની ઉત્પત્તિમાં સર્વત્ર સ્વભા વજ કારણ છે.
प्र० १२३
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨