________________
प्रमेयबोधिनी टीका पद ६ सू.१ उपपातोद्वर्तनानिरूपणम् ९३५ भदन्त ! निरयगतिः-नरकगतिः नामकर्मोदय जनितो जीवस्यौदयिको भावः, तस्यैकत्वात् सप्तपृथिवीव्यापकत्वाच्चैकवचनं बोध्यम् अत एव सप्तानां पृथिवीनां संग्रहो भवति, कियन्तं कालम्-कियत्कालपर्यन्तम्, उपपातेन-उपपतनमुपपातः तदभिन्नगतिकानां प्राणिनां नैरयिकत्वेनोत्पादस्तेन, विरहिता शून्या, प्रज्ञप्ताभगवता प्ररूपिता ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं एक्कं समयं उक्कोसेणं बारस मुहुत्ता जघन्येन एक समयम् -एक समयपर्यन्तम्, उत्कृष्टेन द्वादश मुहूर्तान्-द्वादश मुहूर्त पर्यन्तम् निरयगतिरुत्पातेन विरहिता भवविवेचन किया जाता है
निरयगति अर्थात् नरकगतिनामकर्म के उदय से उत्पन्न होने वाला जीव का औयिक भाव । एक है और सातों पृथिवियों में व्यापक है, इस कारण उसके लिए एकवचन का प्रयोग किया गया है। इस (निरयगइ) शब्द से सातों नरकभूमियों का संग्रह हो जाता है ! गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! निरयगति कितने काल तक उपपात से रहित कही गई है ? किसी अन्य गतिसे मरकर नारक के रूप में उत्पन्न होना उपपात कहलाता है । तात्पर्य यह है कि कितने समय तक किसी नये नारक का जन्म नहीं होता-अर्थात् नरकगति नये नारक के जन्म से रहित कितने काल तक रहती हैं ? ।
भगवान् इस प्रश्न का उत्तर देते हैं-हे गौतम ! कम से कम एक समय और अधिक से अधिक बारह मुहूर्त तक नरकगति उपपात से विरहित होती है । बारह मुहूर्त के बाद अवश्य ही कोई કરાય છે
નિરય ગતિ અર્થાતુ નરક ગતિ નામ કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા જીવના ઔદયિક ભાવ, તે એક છે અને બીજી સાતે પૃથ્વિમાં વ્યાપક છે, से पारणे तमन माटे मे क्यनने। प्रयोग ४२।यो छ. मा 'निरय गई' શબ્દથી સાતે નરક ભૂમિને સંગ્રહ થઈ જાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! નિરય ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહેલી છે? કઈ અન્ય ગતિથી મરીને નારકના રૂપમાં ઉત્પન્ન થવું તે ઉપપાત કહેવાય છે. તાત્પર્ય એ છે કે કેટલાક સમય સુધી કેઈ નવા નારકને જન્મ નથી થતે અર્થાત્ નરક ગતિ નવા નારકના જન્મથી રહિત કેટલા સમય સુધી રહે છે ?
શ્રી ભગવન આ કથનને ઉત્તર આપે છે હે ગૌતમ! ઓછામાં ઓછા એક સમય અને અધિથી અધિક બાર મુહૂર્ત સુધી નરક ગતિ ઉપપાતથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨