________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.१५ जघन्यगुणकालकादिपर्यायनिरूपणम् ८८७ प्रत्येकं द्रव्यमनन्तपर्यायमिति नियमेन जघन्यगुणकालक द्विप्रदेशिकपुद्गलस्कन्धस्यापि द्रव्यत्वेन अनन्तपर्यायसंभवात् 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्थतया तुल्यः 'ओगाहणट्टयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए' अवगाहनार्थतया-अवगाहनापेक्षया स्यात् कदाचित् कश्चिद् हीनो भवति, स्यात् -कदाचित् कश्चितुल्यो भवति स्यात्-कदाचित् कश्चिदभ्यधिको भवति, तत्र 'जइ हीणे पएसहीणे' यदा हीनो विवक्षित स्तदा प्रदेशहीनो भवति, 'अह अब्भहिए पएस अभहिए' अथ अभ्यधिको यदा विवक्षित स्तदा प्रदेशाभ्यधिको वा भवति, द्वि प्रदेशिकपुद्गलस्कन्धस्य अवगाहनापेक्षया एकस्य हीनत्व विवक्षणे प्रदेशहीनत्वं भवति, अन्यस्य अधिकत्वविवक्षणेऽपि प्रदेशाभ्यधिकत्वं भवति, द्विप्रदेशिकत्वात्, 'ठिईए चउठाणवडिए' स्थित्या चतुःस्थानपतितो भवति 'कालवण्णपज वे हिं तुल्ले' कृष्णवर्णपर्यवै स्तुल्यो भवति 'अवसेसवण्णाइ उवरिल्ल चउफासेहिय छटाणवडिए' प्रदेशों की अपेक्षा से भी तुल्य है, क्योंकि दोनों के ही दो-दो प्रदेश होते हैं । अवगाहना की अपेक्षा से कोई किसी से हीन भी हो सकता है कोई किसी से अधिक भी हो सकता है, कोई किसी से तुल्य भी हो सकता है। अगर हीन हो तो एक एक प्रदेश कम अवगाहना वाला हो सकता है और यदि अधिक हो तो एक प्रदेश अधिक अव. गाहना वाला हो सकता है । तात्पर्य यह है कि द्विप्रदेशी स्कंध की अवगाहना में एक प्रदेशी से अधिक न्यूनाधिक अवगाहना का संभव नहीं है। मगर स्थिति की अपेक्षा उनमें चतुःस्थानपतित हीनाधिकता हो सकती है। कृष्ण वर्ण के पर्यायों से वह तुल्य होता है, क्योंकि दोनों जघन्यगुण कृष्ण है। शेष वर्णों आदि तथा ऊपर के चारઅપેક્ષાએ પણ તુલ્ય છે. કેમકે બન્નેના બે–બે પ્રદેશ થાય છે. અવગાહનાની અપેક્ષાએ કઈ કઈનાથી હીન પણ થઈ શકે છે અને કોઈ કંઈનાથી અધિક પણ થઈ શકે છે, કઈ કઈનાથી તુલ્ય પણ થઈ શકે છે. અગર હીન હોય તે એક એક પ્રદેશ કમ અવગાહનાવાળા થઈ શકે છે, અને જે અધિક હોય તે એક પ્રદેશ અધિક અવગાહનાવાળા થઈ શકે છે, તાત્પર્ય એ છે કે ક્રિપ્રદેશી સ્કન્ધની અવગાહનામાં એક પ્રદેશથી અધિક ન્યૂનાધિક અવગાહના સંભવ હોતો નથી, પણ સ્થિતિની અપેક્ષાએ તેમાં ચતુઃસ્થાન પતિત હીનાધિકતા થઈ શકે છે. કૃષ્ણ વર્ણના પર્યાયેથી તે તુલ્ય થાય છે કેમકે બન્ને જઘન્ય ગુણ કૃષ્ણ છે. શેષ વણે આદિ તથા ઉપરના ચાર અર્થાત્ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શીના પર્યાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨