________________
प्रज्ञापनासूत्रे
टीका -- अथ जघन्यगुणकालकादि परमाणु पुद्गलादीनां पर्यायान् प्ररूपयितुमाह- 'जहण्णगुणकालयाणं भंते ! परमाणुपोग्गलाणं पुच्छा!' हे भदन्त ! जगन्यगुणकालकानां परमाणुपुद्गलानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? भगवान् आह'गोयमा ! ' हे गौतम ! 'अनंता पज्जवा पण्णत्ता' जघन्यगुणकालकानां परमाणुका है। कृष्ण वर्ण का सब से कम मात्रा जिसमें पाई जाती है, वह पुदूगल जघन्यगुण काला' कह लाता है' यहां गुण' शब्द अंश या मात्रा का वाचक है । जघन्यगुण का अर्थ है – सब से कम अंश । दूसरे शब्दों में यों कह सकते हैं कि जिस पुद्गल में केवल एक डिग्री का कालापन हो - जिससे कम कालापन का संभव ही न हो, वह जघन्यगुण काला कहलाता है । इसी प्रकार कालेपन के सब से अधिक अंश जिसमें पाए जाएं वह उत्कृष्टगुण काला समझना चाहिए। एक अंश कालेपन से अधिक और सबसे अधिक - अन्तिम कालेपन से एक अंश कम तक का काला मध्यमगुण काला कहलाता है । इसी प्रकार जघन्यगुण नील पीत आदि वर्णों के विषय में, जघन्यगुण गंध, रस, स्पर्श आदि के विषय में भी समझ लेना चाहिए' गौतम प्रश्न करते हैंहे भगवन् जघन्यगुण कृष्ण परमाणुपुद्गलों के कितने पर्याय हैं ?
भगवान् - हे गौतम! जघन्यगुण कृष्ण परमाणुपुद्गलों के अनन्त पर्याय कहे हैं ।
८८४
માત્રા જેમાં મળી આવે છે, તે પુદ્ગલ જઘન્ય ગુણુ કાળા કહેવાય છે. અહી ગુણુ શબ્દ અંશ અગર માત્રાના વાચક છે. જઘન્ય ગુણુના અર્થ છે-બધાથી ઓછા અશ ખીજા શબ્દોમાં એમ કહી શકીએ છીએ કે જે પુગલમાં કેવળ એક ડીગ્રીનુ કાળા પણુ હાય જેનાથી એછા કાળાપણાના સંભવજન હાય તે જઘન્ય ગુણુ કાળા કહેવાય છે. એજ પ્રકારે કાળા પણાના બધાથી વધારે શ જેમાં મળી આવે તેને ઉત્કૃષ્ટ ગુણુ કાળા સમજવા જોઇએ. એક અંશ કાળા પણુથી અધિક અને બધાથી અધિક-અન્તિમ કાળા પણાથી એક અંશ એછા સુધીના કાળા મધ્યમ ગુણુ કાળા કહેવાય છે, એજ પ્રકારે જઘન્ય ગુણુ નીલ પીત આદિવર્ણોના વિષયમાં, જઘન્ય ગુણુ, રસ સ્પર્ધા આદિના વિષયમાં પણ સમજી લેવુ જોઈ એ.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! જઘન્ય ગુણ કૃષ્ણે પરમાણુ પુદ્ગલાના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન્ – હે ગૌતમ ! જઘન્ય ગુણુ કૃષ્ણે વણુ પરમાણુ પુદ્ગલાના અનન્ત પર્યાય કહ્યા છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨