________________
८४२
प्रज्ञापनासूत्रे
पेक्षयापि तुल्यत्वं भवति, किन्तु 'ठिईए चउडाणवडिए' स्थित्या अवस्थानापेक्षया चतुःस्थानपतितो भवति, तदभिलापस्तु - असंख्येयभागहीनो वा संख्येयभागहीनो वा संख्येयगुणहीनो वा असंख्येयगुणहीनो वा भवति असंख्येयभागाभ्यधिको वा संख्येयभागाभ्यधिको वा संख्येयगुणाभ्यधिकोवा असंख्येयगुणाभ्यधिको वा भवति, इति बोध्यः, 'कालवण पज्जवेहिं छट्टाणवडिए कृष्णवर्णपर्यवैः षट्स्थानपतितोभवति तदभिलापोऽपि अनन्तभागानन्त गुणहीनाधिकाभ्यां सह पूर्वोक्तचतुष्टय संमेलनेन स्वयमूहनीयः, 'सेस वण्णगंधर सपज्जवेहिं छट्टाणवडिए' शेपवर्णगंध रसपर्यवैः षट्स्थानपतितो भवति, 'सीयउसिणणिद्धलुक्ख फासपज्जवेहिं छाणव डिए' शीतोष्णस्निग्धरूक्ष स्पर्शपर्यवैः षट्स्थापतितो भवति' जघन्यावगाहनके द्विप्र देशिक स्कन्धेषु एतेषामेव चतुष्णस्पर्शपर्यवानां संभवात् तदन्येषां कर्कशादि चतु:स्पर्शपर्यवानां तत्रासंभवात्' प्रकृतमुपसंहरन्नाह - 'से तेणद्वेणं गयोमा ! एवं बुच्चइ
स्थिति की अपेक्षा से चतुस्थानपतित होते हैं, अर्थात् असंख्यात भाग हीन, संख्यात भागहीन संख्यातगुणहीन अथवा असंख्यातगुणहीन होते हैं, अगर अधिक हो तो असंख्यातभाग अधिक, संख्यात भाग अधिक संख्यातगुण अधिक अथवा असंख्यातगुण अधिक होता है। कृष्ण वर्ण के पर्यायों से षट्स्थानपतित होता हैं। उन पट्टस्थानों का कथन पूर्ववत् समझ लेना चाहिए। शेष वर्णो गंधों रसों की अपेक्षा भी षट्स्थानपतित होता है । शीत, उष्ण स्निग्ध और रूक्ष, इन चार स्पर्शो की अपेक्षा भी पदस्थानपतित होता है जघन्य अवगाहना वाले द्विप्रदेशी स्कंधों में यही चार स्पर्श पाये जाते हैं। इनके अतिरिक्त कर्कश आदि चार स्पर्श नहीं होते । अब उपसंहार करते हैं, इस
પતિત થાય છે. અર્થાત્ અસંખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન સંખ્યાતગુણુ હીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે, અગર અધિક હાય તા અસ ખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સખ્યાત ગુણુ અધિક અથવા અસ`ખ્યાત ગુણુ અધિક થાય છે. કૃષ્ણ વષ્ણુના પાંચાથી ષટસ્થાન પતિત થાય છે. એ ષટસ્થાનાનુ કથન પૂર્વવત્ સમજી લેવું જાઇએ. શેષ વર્ણો, ગંધ, રસાની અપેક્ષાએ પણ ષટસ્થાન પતિત થાય છે. શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ, એ ચાર સ્પર્ધાની અપેક્ષાએ પણ ષટસ્થાન પતિત થાય છે. જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશી સ્કન્ધામાં આજ ચાર સ્પર્શ મળી આવે છે. તેમના સિવાય શ આદિ ચાર સ્પર્શી નથી હાતા. હવે ઉપસ'હાર કરે દે એ કારણે ડે ગૌતમ ! એવુ કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશી કન્યાના અનન્ત પર્યાય કહેલા છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨