________________
प्रमेयबोधिनी टीका पद ५ सू०१३ परमाणुपुद्गल पर्याय निरूपणम्
८१३
प्रदेशावगाहनाया असंभवेन अनन्तभागानन्तगुणाभ्यां हानि वृद्धसंभवात्, वर्णगन्धादिभिस्तु षट्स्थानपतित एव भवति वर्णादिपर्यवैरनन्तभागानन्तगुणाभ्यामपि हानि वृद्धि संभवात्, तदभिलापस्तु-वर्णादि पर्यवैरनन्तप्रदेशिकः स्कन्धोऽनन्तप्रदेशिक स्कन्धस्य अनन्तभागहीनो वा, असंख्थेयभागहीनो वा संख्येयभागहीन वा संख्येयगुण हीनो वा, असंख्येयगुण हीनो वा अनन्तगुणहीनो वा भवति, एवमभ्यधिकालापोऽपि अवगन्तव्यः गौतमः पृच्छति - ' एगपएसोगाढाणं पोग्गलाणं पुच्छा' हे भदन्त ! एक प्रदेशावगाढानां पुद्गलानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? इति पृच्छा, भगवान् आह - ' गोयमा !' हे गौतम! 'अनंता
यहाँ यह ध्यान में रखना चाहिए कि अनन्तप्रदेशी स्कंध भी अवगा हना की अपेक्षा चतुःस्थानपतित ही होता है षट्स्थानपतित नही हो सकता क्योंकि लोकाकाश के असंख्यात प्रदेश ही है और अनन्तप्रदेशी स्कंध भी असंख्यात प्रदेशों में ही अवगाहन करता है, अतएव अनन्तभाग एवं अनन्तगुण हानि वृद्धि का संभव नहीं है । हां, वर्णादि के पर्यायों से वह षट्स्थानपतित है अर्थात् एक अनन्तप्रदेशी स्कंध दूसरे अनन्तप्रदेशी स्कंध से वर्णादि की दृष्टि से अनन्तभाग हीन असंख्यातभाग हीन, संख्यात भाग हीन, संख्यातगुण हीन, असंख्यातगुण हीन होता है। इसी प्रकार अधिक भी होता है ।
गौतम - हे भगवन् ! अकाश के एक प्रदेश में अवगाढ पुद्गलों के कितने पर्याय हैं ?
भगवान् - हे गौतम! अनन्त पर्याय हैं ।
એ ધ્યાન રાખવું જોઈએ કે અનન્ત પ્રદેશી સ્કન્ધ પણ અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. ષસ્થાન પતિત નથી થઇ શકતા, કેમકે લેાકાકાશના અસંખ્યાત પ્રદેશ જછે અને અનન્ત પ્રદેશી સ્કન્ધ પણ અસખ્યાત પ્રદેશમાં જ અવગાહના કરે છે, તેથી જ અનન્ત ભાગ તેમજ અનન્ત ગુણહાનિ–વૃદ્ધિના સભવ નથી, હા વર્ણાદિના પર્યાયેથી દ્રસ્થાન પતિત છે અર્થાત્ એક અનન્ત પ્રદેશી સ્કન્ધ બીજા અનન્ત પ્રદેશી સ્કન્ધથી વાંદિની દ્રષ્ટિએ અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન થાય છે, એજ પ્રકારે અધિક પણ થાય છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! આકાશના એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલાના કેટલા પર્યાય છે ?
श्री भगवान् — हे गौतम! अनन्त पर्याय छे.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨