________________
प्रमेययोधिनी टीका पद ३ सू.४ सेन्द्रियद्वारनिरूपणम् सेन्द्रियादीनां पर्याप्तापर्याप्तगताल्पबहुत्वमाह='एएसिणं भंते ! सइंदियाणं' हे भदन्त ! एतेषां खलु सेन्द्रियाणाम् ‘पज्जत्तापज्जत्तागं' पर्याप्तापर्याप्तानां मध्ये 'कयरे कयरेहि तो' कतरे कतरेभ्यः 'अप्पावा, बहुया वा, तुल्लावा, विसेसा हिया वा, अल्पा वा' बहुका वा, तुल्या या, विशेषाधिकावा भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवा सइंदिया अपज्जत्तगा' सर्वस्तोकाः सर्वेभ्योऽल्पाः सेन्द्रियाः अपर्याप्तकाः भवन्ति, अत्र सेन्द्रियाणां मध्ये एकेन्द्रियाः सूक्ष्मा एव सर्वलोकापन्नतया बहवो भवन्ति तेपाश्चापर्याप्तानां सर्वस्तोकत्वात्, तेभ्यः 'सइंदिया पज्जत्तगा संखेजगुणा' सेन्द्रियाः पर्याप्ताः संख्येयगुणा भवन्ति, 'एएसिणं भंते ! एगिदियाणं पज्जत्तापज्जत्ताणं' हे भदन्त ! एतेषां खलु एकेन्द्रियाणां पर्याप्तापर्याप्तानां 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा' अल्पावा, बहुका वा, तुल्या वा, विशेषा
इस प्रकार पर्याप्तक जीयों का अल्पबहुत्व दिखलाकर अब पर्याप्त और अपर्याप्त जीवों का अल्पबहुत्य का निरूपण किया जाता है
गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! इन स-इन्द्रिय के पर्याप्त और अपर्याप्त जीवों में कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! सब से कम अपपर्याप्त स-इन्द्रिय हैं। स-इन्द्रियों में सूक्ष्म एकेन्द्रिय ही सर्व लोक में व्याप्त होने के कारण बहुत हैं और उनमें अपर्याप्त सबसे कम होते हैं। स-इन्द्रिय पर्याप्त उनकी अपेक्षा संख्यातगुणा अधिक हैं। __ गौतम प्रश्न करते हैं-हे भगवन् ! एकेन्द्रिय पर्याप्तों और अपर्याप्तों में कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? श्री
આ પ્રકારે પર્યાપ્તક જેનું અ૫ બહુત્વ દેખાડીને હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત ના અલપ બહુત્વનું નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! આ સઇન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જેમાં કોણ કેનાથી અલ્પ, ઘણા તુલ્ય અને વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! બધાથી ઓછા અપર્યાપ્ત સઈન્દ્રિય છે, ઈન્દ્રિયમાં સૂક્ષમ એકેન્દ્રિય જ સર્વ લેકમાં વ્યાપ્ત હોવાને કારણે ઘણા છે અને તેમાં અપર્યાપ્ત બધાથી ઓછા હોય છે. સઈન્દ્રિય પર્યાપ્ત તેઓની અપેક્ષાએ સંખ્યાત ગણા અધિક છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! એકેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ તેનાથી અ૫, ઘણા, તુલ્ય, અગર વિશેષાધિક છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨