SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ५ सू.११ मनुष्यपर्यायनिरूपणम् अवगाहनार्थतया-शरीरोच्छ्यापेक्षया चतुःस्थानपतितो भवति, 'ठिईए तुल्ले' स्थित्या-आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया तुल्यो भवति 'वण्ण गंध रसकासपज्जवेहि वर्णगन्धरसस्पर्शपर्यवैः, 'दोहिं अन्नाणेहिं दोहिं दंसणेहिं छठाणवडिए' द्वाभ्याम् अज्ञानाभ्याम्-मत्यज्ञानश्रुताज्ञानाभ्याम् द्वाभ्यां दर्शनाभ्याम् षट्स्थानपतितो भवति, नतु ज्ञानाभ्याम् 'संमूछिममनुष्याणामेव जघन्यस्थितिकत्वेन तेषाञ्च नियमतो मिथ्यादृष्टितया तेषामज्ञाने एव न तु ज्ञाने भवतः, 'एवं उक्कोसठिइएवि' एवम्-जघन्यस्थितिकमनुष्यवदेव उत्कृष्टस्थितिकोऽपि मनुष्य उत्कृष्टस्थितिकस्य मनुष्यस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतु:स्थानपतितः, स्थित्या तुल्यः, वर्णगन्धरसस्पर्शपर्यवैः षट्स्थानपतितो भवति, किन्तु-'नवरं दो नाणा दो अनाणा दो दंसणा' नवरम् पूर्वापेक्षया तथा वर्ण, गंध, रस और स्पर्श के पर्यायों से तथा दो अज्ञानों और दो दर्शनों से षट्स्थानपतित होता है, यहां यह ध्यान रखना चाहिए कि संमूर्छिम मनुष्य ही जघन्य स्थिति वाले होते हैं और वे नियम से मिथ्यादृष्टि ही होते हैं । अतःजघन्य स्थिति वाले मनुष्यों में दो अज्ञान ही हो सकते हैं, ज्ञान नहीं, इस कारण यहां ज्ञानों का उल्लेख नहीं किया गया है, __उत्कृष्ट स्थिति वाले मनुष्यों की प्ररूपणा भी इसी प्रकार कर लेनी चाहिए । अर्थात् उत्कृष्ट स्थितिक मनुष्य उत्कृष्ट स्थितिक मनुष्य से द्रव्य और प्रदेशों की अपेक्षा तुल्य है, अवगाहना से चतुःस्थानपतित है स्थिति से तुल्य, वर्ण, गंध, रस और स्पर्श के पर्यायों से पदस्थानपतित होता है। विशेषता यह है कि उत्कृष्ट स्थिति वाले मनुष्यों में दो ज्ञान, दो अज्ञान और दो दर्शन होते हैं । उत्कृष्ट પર્યાથી તથા બે અજ્ઞાન અને બે દશનેથી ષટસ્થાન પતિત બને છે. અહી એ ધ્યાન રાખવું જોઈએ કે સંમઈિમ મનુષ્યજ જઘન્ય સ્થિતિવાળા થાય છે અને તેઓ નિયમથી મિથ્યાષ્ટિ જ હોય છે. તેથી જઘન્ય સ્થિતિવાળા મનુષ્યમાં બે અજ્ઞાન જ હોઈ શકે છે. જ્ઞાન નહિ એ કારણે અહીં જ્ઞાનને ઉલ્લેખ કરેલ નથી. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની પ્રરૂપણા પણ આ રીતે કરી લેવી જોઈએ અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિક મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિક મનુષ્યથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિથી તુલ્ય તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોથી ષટસ્થાન પતિત થાય છે, વિશેષતા એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy