________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.११ मनुष्यपर्यायनिरूपणम्
७५५ तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया तुल्यः, वर्णगन्धरसस्पर्शपर्यवैः षट्स्थानपतितो भवति, किन्तु 'णवरं ठिईए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए' नवरं-पूर्वापेक्षया विशेषस्तु स्थित्या-आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया, स्यात्-कदाचित् कश्चिद् हीनो भवति, स्यात्-कदाचित् कश्चित् तुल्यो भवति, स्यात्-कदाचित् कश्चिदभ्यधिको भवति, तत्र 'जइ हीणे असंखिज्जइ भागहीणे, अह अब्भहिए असंखेज्जइभाग अब्भहिए' यदा हीनो विवक्षितस्तदा असंख्येयभागहीनो भवति, अथ यदा अभ्यधिको विवक्षितस्तदा असंख्येयभागा. भ्यधिको भवति, उत्कृष्टावगाहनकानां मनुष्याणां त्रिगव्यूतोच्छ्यतया त्रिगव्यूतानाश्च स्थितिघन्येन पल्योपमासंख्येयभागहीनत्रिपल्योपमानि, उत्कर्षेण तु परिपूर्णत्रिपल्योपमानि भवन्ति त्रिपल्योपमासंख्येयभागश्च त्रिपल्योपमानामसंख्येयतमो भागो भवति, अतः पल्योपमासंख्येयभागहीन पल्योपमत्रयस्थितिकः, प्रदेशों की दृष्टि से तुल्य है, अवगाहना से भी तुल्य होता है, वर्ण, गंध, रस और स्पर्श से षट्स्थानपतित होता है । स्थिति की दृष्टि से स्यात् हीन भी होता है, तुल्य भी हो सकता है और अधिक भी हो सकता है । अगर हीन हो तो असंख्यातभाग हीन होता है और यदि अधिक हो तो असंख्यातभाग अधिक होता है । उत्कृष्ट अवगाहना वाले मनुष्यों की अवगाहना तीन (गव्यूति) कोस की होती है और उनकी स्थिति जघन्य पल्योपम के असंख्यातवें भाग कम तीन पल्योपम की होती है और उत्कृष्ट पूर्ण तीन पल्योपम की। तीन पल्पोपम का असंख्यातवां भाग तीन पल्योपमों का असंख्यातवां ही भाग है, अतएव जिस की स्थिति पल्योपम के असंख्यातवें भाग कम तीन पल्योपम की होती है वह पूर्ण तीन पल्योपम की स्थिति वाले અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે, અવગાહનાથી પણ તુલ્ય બને છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શથી ષટસ્થાન પતિત થાય છે. સ્થિતિની દૃષ્ટિથી સ્યાત હીન હોય તે અસંખ્યાત ભાગહીન થાય છે અને જે અધિક હોય તો અસં. ખ્યાત ભાગ અધિક થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યની અવગાહના ત્રણ ગચૂતિ (કેસ) ની હોય છે અને તેમની સ્થિતિ જઘન્ય પપમને અસંખ્યાતમો ભાગ ઓછી ત્રણ પાપમની થાય છે અને ઉત્કૃષ્ટ પૂર્ણ ત્રણ પલ્યોપમની. ત્રણ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ત્રણ પલ્યોપમને અસંખ્યાતમે જ ભાગ છે, તેથી જ જેની સ્થિતિ પમના અસંખ્યાતમાં ભાગ ઓછી ત્રણ પલ્યોપમની થાય છે, તે પૂર્ણ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળાની અપેક્ષાએ અસંખ્યાત ભાગહીન બને છે અને પૂર્ણ ત્રણ પાપમવાળા તેમની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨