________________
७००
प्रज्ञापनासूत्रे संभवेन सासादन सम्यक्त्ववतां ज्ञानद्वयम्, अन्येषाश्चाज्ञानद्वयं भवति इति ज्ञाने चाज्ञानेचेत्यभिप्रायेणाह-'अजहण्णमणुकोसोगाहणए जहा जहण्णोगाहणए' इति, गौतमः पृच्छति-'जहण्णठिइयाणं भंते ! बेइंदियाणं पुच्छा' हे भदन्त ! जघन्यस्थितिकानां द्वीन्द्रियाणां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? इति पृच्छा ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'अणंता पज्जवा पण्णत्ता' जघन्यस्थितिकानां द्वीन्द्रियाणामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः, गौतमः पृच्छति-'से केणटेणं भंते ! एवं बुच्चई' हे भदन्त ! तत्-अथ, केनार्थेन-कथं तावत्, एवम्-उक्तरीत्या उच्यते 'जहण्णठिइयाणं बेइंदियाणं अणंता पजवा पण्णत्ता ?' जघन्यस्थितिकानां द्वीन्द्रियाणामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः ? इति, भगवान्-आह'गोयमा !' हे गौतम ! 'जहण्णठिइए जहणठिइयस्स बेइंदियस्स दव्वट्ठयाए तुल्ले' अवस्था के प्रथम समय के अनन्तर ही आरंभ होजाती है अतएव अपर्याप्त दशा में भी उसका सद्भाव होता है । इस कारण सासादनसम्यक्त्व भी मध्यम अवगाहना के समय संभव है। इसीसे यहां दो ज्ञानों का भी सद्भाव हो सकता है। जिस द्वीन्द्रियों में सासादन सम्यक्त्व नहीं होता उनमें दो अज्ञान होते हैं ।
गौतम-हे भगवन् ! जघन्य स्थिति वाले दीन्द्रिय जीवों के कितने पर्याय हैं!
भगवान्-हे गौतम ! अनन्त पर्याय हैं ।
गौतम-हे भगवन् ! किसकारण से ऐसा कहाजाता है कि जघन्य स्थिति वाले द्वीन्द्रियों के अनन्त पर्याय हैं ?
भगवानू-हे गौतम ! एक जघन्य स्थिति वाला दीन्द्रिय दूसरे પર્યાપ્ત અવસ્થાના પ્રથમ સમયના અનન્તર જ આરંભ થઈ જાય છે. તેથી જ અપર્યાપ્ત દશામાં પણ તેને સદ્ભાવ હોય છે. એ કારણે સાસાદન સમ્યકત્વ પણ મધ્યમ અવગાહનાના સમયે સંભવે છે. તેથી અહિં બે જ્ઞાનને પણ સદભાવ થઈ શકે છે. જે દ્વીન્દ્રિમાં સાસાદન સમ્યકત્વ નથી હોતું તેમાં બે અજ્ઞાન હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા હીન્દ્રિય જીના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શા કારણે એવું કહેવાય છે કે જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિયેના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! એક જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિય બીજી જઘન્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨