SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ५ सू.६ नैरयिकाणां पर्यायनिरूपणम् ६३९ मसंभवात्, गौतमः पृच्छति-'अजहण्ण मणुको सोगाहणगाणं नेरइयाणं केवइया पज्जवा पण्णत्ता ?' हे भदन्त ! अजघन्यानुत्कृष्टावगाहनकानाम्-न जघन्यं न चोत्कृष्टम् अवगाहनं येषां ते अजघन्यानुत्कृष्टावगाहनकास्तेषां मध्यमावगाहनानामित्यर्थः, नैरयिकाणां कियन्तः पर्यवाः- पर्यायाः प्रज्ञप्ताः ? भगवान् आह'गोयमा !' हे गौतम ! 'अणंता पन्जवा पण्णत्ता' अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः, गौतमः तत्र कारणं पृच्छति-से केणडेणं भंते ! एवं बुच्चइ !' हे भदन्त ! तत्-अथ, केनाथेन, केन कारणेन एवम्-उक्तरीत्या, उच्यते यत्-अजघन्यानुत्कृष्टावगाहनकानां नैरयिकाणामनन्ताः पर्यवाः प्रज्ञप्ता:? इति, भगवान् आह-'अजहण्ण मणुकोसोगाहहोती। उत्कृष्ट अवगाहना वाला नारक यदि सम्यग्दृष्टि हो तो उसमें तीन ज्ञान होते हैं और यदि मिथ्यादृष्टि हो तो तीन अज्ञान होते हैं। ___ जघन्य और उत्कृष्ट अवगाहना वाले नारकों के संबन्ध में प्रश्न करने के पश्चात् गौतम अब अजघन्यानुत्कृष्ट अवगाहना वालों के विषय में प्रश्न करते हैं__गौतम-हे भगवन् ! अजघन्य-अनुत्कृष्ट अर्थातू जो जघन्य भी नहीं है और जो उत्कृष्ट भी नहीं है ऐसी मध्यम अवगाहना वाले नारकों के कितने पर्याय कहे हैं ? भगवान-गौतम ! मध्यम अवगाहना वाले नारकों के भी अनन्त पर्याय कहे गए हैं। गौतम-भगवन ! किस कारण से ऐसा कहा जाता हैं कि मध्यम अवगाहनावालों के अनन्त पर्याय कहे हैं ? અસંજ્ઞી પંચેન્દ્રિયની ઉત્પત્તિ નથી થતી, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારક જે સમ્યગ્દષ્ટિ હોય તો તેમનામાં ત્રણ જ્ઞાન થાય છે અને જે મિથ્યાદષ્ટિ હોય તે ત્રણ અજ્ઞાન થાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકેના સંબન્ધમાં પ્રશ્ન કર્યા પછી ગૌતમસ્વામી હવે અજઘન્યાનુત્કૃષ્ટ અવગાહનાવાળાઓના વિષયમાં પ્રશ્ન કરે છે શ્રીગૌતમસ્વામી–હે ભગવાન્ ! અજઘન્ય-અનુષ્કૃષ્ટ અર્થાત્ જે જઘન્ય નથી અને જે ઉત્કૃષ્ટ પણ નથી એવા મધ્યમ અવગાહનાવાળા નારકાના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! મધ્યમ અવગાહનાવાળા નારકના પણું અનન્ત પર્યાય કહેલા છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવદ્ શા કારણે એમ કહેવાય છે કે મધ્યમ અવ. ગાહના વાળાના અનન્ત પર્યાય કહ્યા છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy