SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ५ सू.६ नैरथिकाणां पर्यायनिरूपणम् ६३३ द्रव्यद्वैविध्यप्रदर्शनार्थ प्रदेशार्थतया तुल्यत्वाभिधानमवसेयम् , तत्र परमाणुरप्रदेशः द्विप्रदेश त्रिप्रदेशादि किन्तु प्रदेशवद् भवति, एतच्च द्रव्यद्वैविध्यं पुद्गलास्तिकाये एव भवति, शेषाणि तु धर्मास्तिकायादीनि द्रव्याणि नियमतः सप्रदेशानि बोध्यानि, किन्तु 'ठिईए चउहाणवडिए' स्थित्या--आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया-'चउट्ठाणवडिए' चतु:स्थानपतितो भवति तथा च जघन्यावगाहनको नैरयिको दशवर्षसहस्राणि स्थितिकोऽपि रत्नप्रभायां भवति, उत्कृष्टस्थितिकोऽपि भवति अधःसप्तमनरक पृथिव्याम्, तस्मात् स्थित्यपेक्षया जघन्यावगाहनको नैरयिको जघन्यावगाहनकस्य नैरयिकस्य असंख्येयमागहीनो वा, संख्येयभाग प्रदेशों की अपेक्षा तुल्य है, यह कथन इस तथ्य को प्रकट करता है कि द्रव्य दो प्रकार के होते हैं-सप्रदेश और अप्रदेश । परमाणु अप्रदेश है और स्कन्ध सप्रदेश द्रव्य हैं, यह दो भेद केवल पुद्गलद्रव्य में ही होते हैं । पुद्गल के अतिरिक्त धर्मास्तिकाय आदि द्रव्य नियम से सप्रदेश ही होते हैं। कालद्रव्य भी सप्रदेश नहीं है जघन्य अवगाहना वाले एक नारक से दूसरे जघन्य अवगाहना वाले नारक में इतनी समानता होने पर भी स्थिति में समानता हो ही, ऐसा नियम नहीं है । स्थिति की अपेक्षा वह चतुःस्थानपतित होता है। एक जघन्य अवगाहनावाला नारक दस हजार वर्ष की स्थितिवाला रत्नप्रभा पृथ्वी में भी होता है और एक उत्कृष्ट स्थिति वाला भी सातवी पृथ्वी में होता हैं। इस कारण जघन्य अवगाहना वाला नारक स्थिति की अपेक्षा से असंख्यातभाग हीन संख्यातभाग हीन संख्यातगुण हीन या असंख्यातगुण हीन हो सकता है और जो अधिक પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. એ કથન આ તથ્યને પ્રગટ કરે છે કે દ્રવ્ય બે પ્રકારના હોય છે–સપ્રદેશ અને અપ્રદેશ. પરમાણુ અપ્રદેશ અને સ્કંધ સપ્રદેશ દ્રવ્ય છે. આ બે ભેદ કેવળ પુદ્ગલ દ્રવ્યમાં જ થાય છે. પુદ્ગલના અતિરિક્ત ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય નિયમથી સપ્રદેશ જ બને છે (કાલદ્રવ્ય પણ સપ્રદેશ નથી) જઘન્ય અવગાહના વાળા એક નારકથી બીજા જઘન્ય અવગાહનાવાળા નારકમાં એટલી સમાનતા હોવા છતાં પણ સ્થિતિમાં સમાનતા હોય જ એ નિયમ નથી. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. એક જઘન્ય અવગાહનાવાળા નારક દશ હજાર વર્ષની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીમાં પણ થાય છે અને એક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ સાતમી પૃથ્વીમાં થાય છે. એ કારણે જઘન્ય અવગાહનાવાળા નારક સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન; સંખ્યાત ગુણહીન અગર અસંખ્યાત ગુણહીન થઈ શકે છે प्र० ८० શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy