________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.३ असुरकुमाराणां पर्यायनिरूपणम् ५७९ ज्ञानपर्यवैः, 'विभंगनाणपज्जवेहि' विभङ्गज्ञानपर्यवैः, 'चक्खुदंसणपज्जवेहि' चक्षुर्दर्शनपर्यवैः, 'अचक्खुदंसणपज्जवे हिं' अचक्षुर्दर्शनपर्यवः, 'ओहिदसणपज्जवेहि' अवधिदर्शनपर्यवैश्च 'छट्ठाणवडिए' षट्स्थानपतितोऽसुरकुमारः स्याद्धीनः, स्यात्तुल्यः, स्यादभ्यधिको वा भवति, तत्र यदा हीनतया विवक्षितस्तदा अनन्त भागहीनो वा, असंख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयगुणहीनो वा, असंख्येयगुणहीनो वा, अनन्तगुणहीनो वा भवति, अथाभ्यधिकत्वेन यदा असुरकुमारो विवक्षितस्तदा अनन्तभागाभ्यधिको वा, असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्येयगुणाभ्यधिको वा असंख्येयगुणाभ्यधिको वा, अनन्तगुणाभ्यधिको वा भवति इत्याशयः, तदुपसंहरन्नाह -'से एएणटेणं गोयमा ! एवं वुच्चई' हे गौतम ! तत्-अथ एतेनार्थेन, एवम्-उक्तरीत्या, उच्यते यत्-'असुरकुमाराणं अणंता पज्जवा पण्णत्ता' असुरअज्ञान के पर्यायों से, विभंगज्ञान के पर्यायों से, चक्षुदर्शन के पर्यायों से, अचक्षुदर्शन के पर्यायों से और अवधिदर्शन के पर्यायों से एक असुरकुमार दूसरे असुरकुमार से षट्स्थानपतित हीन या अधिक होता है । अगर हीन हो तो अनन्तभाग हीन या असंख्यातभाग हीन या संख्यातभाग हीन, या संख्यातगुण हीन असंख्यातगुण हीन या अनन्तगुण हीन होता है । कदाचित् अधिक हो तो अनन्तभाग अधिक या असंख्यातभाग अधिक या संख्यात भाग अधिक, या संख्यात गुण अधिक या असंख्यात गुण अधिक या अनन्त गुण अधिक होता है । ___ उपसंहार करते हुए कहते हैं-हे गौतम ! इस हेतु से ऐसा कहा गया है कि असुरकुमारों के अनन्त पर्याय हैं । इस प्रकार जैसी અજ્ઞાનના પર્યાથી મૃત અજ્ઞાનના પર્યાયોથી, વિભંગ જ્ઞાનના પર્યાયોથી, ચક્ષુદર્શનના પર્યાયોથી, અચક્ષુદર્શનના પર્યાયોથી અને અવધિ દર્શનના પર્યાયોથી એક અસુરકુમાર બીજા અસુરકુમારથી જસ્થાન પતિત હીન અગર તે અધિક હોય છે. અગર હીન હતા અનન્ત ભાગ હીન યા અસંખ્યાતભાગ હીન અગર સંખ્યામભાગ હીન અથવા સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન, અથવા અનન્તગુણ હીન થાય છે. કદાચિત્ અધિક હોય તે અનન્તભાગ અધિક અથવા અસંખ્યાત ભાગ અધિક વા સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક અગર અસંખ્યાત ગુણ અધિક અગર અનન્તગુણ અધિક હોય છે.
ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે–હે ગૌતમ! એ હેતુથી એવું કહેવું છે કે અસુર કુમારના અનન્ત પર્યાય છે. એ રીતે જેવી પહેલાં નારકેની પ્રરૂપણ કરેલી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨