SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ५ सू.२ नैरयिकादीनां पर्यायनिरूपणम् ५६१ षट्स्थानकेच यद्यदपेक्षयाऽनन्तभागहीनं भवति तस्य सर्वजीवानन्तकेन-भागस्य हरणे यल्लभ्यते तेनानन्ततमेन भागेन हीनं भवति, यच्च यदपेक्षयाऽसंख्येयभागहीनं भवति तल्यापेक्षणीयस्या संख्येयलोकाकाशदेशप्रमाणराशिना भागस्य हरणे यल्लभ्यते, तावता भागेन न्यूनं भवति, यच्च यदधिकृत्य संख्येयभागहीनं भवति, तस्यापेक्षणीयस्योत्कृष्टसंख्येन भागस्य हरणे यल्लाभो भवति, तेन हीनं बोध्यम् गुणनसंख्यायां तु यद्यतः संख्येयगुणं भवति तदवधिभूतमुत्कृष्ट संख्येयकेन गुणितं सद् यावद् भवति, तावत्प्रमाणं विज्ञेयम्, यच्च यतोऽसंख्येयगुणं भवति तदवधिभूतम् असंख्येयलोकाकाशप्रदेशप्रमाणगुणकारेण गुण्यते, गुणितं सद् यावद् भवति तावदवसेयम्, यच्च यतोऽनन्तगुणं भवति तदवधिभूतं सर्व जीवानन्तकरूपेण गुणकारेण गुण्यते गुणितं सद् यावद् भवति तावत्प्रमाणम् अवसेयम्, तदेव विशदयन्नाहधिकता में जो जिससे अनन्तभाग हीन होता है, वह सर्वजीवानन्तक से भाग करने पर जो लब्ध हो उस अनन्तवें भाग से हीन समझना चाहिए । जो जिससे असंख्यातभाग हीन है, उसे असंख्यात लोकाकाश प्रदेश प्रमाणराशि से भाग करने पर जो लब्ध हो, उतने भाग कम समझना चाहिए। जो जिससे संख्यातभाग हीन हो उसे उत्कृष्ट संख्यक से भाग करने पर जो लब्ध हो उससे हीन समझना चाहिए। गुणनसंख्या में जो जिससे संख्येयगुणा होता है, उसे उत्कृष्ट संख्यक के साथ गुणित करने पर जो आवे उतना समझना चाहिए । जो जिससे असंख्यातगुणा है, उसे असंख्यात लोकाकाश प्रदेशों के प्रमाण की राशि से गुणाकार करके गुणित करना चाहिए और गुणाकार करने पर जो राशि लब्ध हो उतना समझना चाहिए । जो અને અધિકતા છે. આ છ સ્થાન પતિત હીનાધિકતામાં છે જેનાથી અનન્ત ભાગ હીન હોય છે. તે સર્વ જીવાન્તકથી ભાગ કરવાથી જે લબ્ધ થાય તે અનન્તમાં ભાગથી હીન સમજવા જોઈએ. જે જેનાથી અસંખ્યાત ભાગહીન છે. તે અસંખ્યાત કાકાશ પ્રદેશ પ્રમાણુ રાશિથી ભાગ કરવાથી જે લબ્ધ થાય તેટલા ભાગ ઓછા સમજવા જોઈએ. જે જેનાથી સંખ્યાત ભાગ હીન હોય તેને ઉત્કૃષ્ટ સંખ્યકથી ભાગ કરવાથી જે લબ્ધ થાય તેનાથી હીન સમજવા જોઈએ. ગુણની સંખ્યામાં છે જેનાથી સંખ્યય ગુણ હોય છે. તેને ઉત્કૃષ્ટ સંખ્યયકના સાથે ગુણિત કરવાથી જે આવે તેટલા સમજવા જોઈએ. જે જેનાથી આસંખ્યાતગુણ છે, તેને અસંખ્યાત કાકાશ પ્રદેશોના પ્રમાણની રાશિથી ગુણાકાર કરીને ગુણિત કરવા જોઈએ, અને ગુણાકાર કરવાથી જે રાશિ प्र० ७१ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy