SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ प्रज्ञापनासूत्रे गाहनार्थतया नैरयिको नैरयिकस्य हीनो विवक्षितः तदा असंख्येयभागहीनो वा भवति, 'संखिजइभागहीणे वा' संख्येयभागहीनो वा भवति 'संखिज्जगुणहीणे वा' संख्येयगुणहीनो वा भवति, 'असंस्विज्जगुणहीणे वा' असंख्येयगुणहीनो वा भवति, 'अह अब्भहिए असंखिज्जइभागमभहिए वा' अथाभ्यधिको यदा नैरयिको नैरयिकापेक्षया विवक्षितस्तदा असंख्येयभागाभ्यधिको वा भवति, 'संखिज्जभागमभहिए वा' संख्येयभागाभ्यधिको वा भवति, 'संखिज्जगुणमब्भहिए वा' संख्येयगुणाभ्यधिको वा भवति, 'असंखिज्जगुणमब्भहिए वा' असंख्येयगुणाभ्यधिको वा भवति, एकस्य नैरयिकस्योच्चैस्त्वेन पञ्चधनु शतप्रमाणतया अन्यस्य नैरयिकस्य तु उच्चैस्स्वेनाडूगुलासंख्येयभागहीन पञ्चधनु शतहीन, संख्यातभागहीन, संख्यातगुणहीन या असंख्यातगुणहीन होता है। अगर अधिक है तो असंख्यात भाग अधिक, संख्यातभाग अधिक संख्यातगुण अधिक या असंख्यातगुण अधिक होता है। एक नारक की अवगाहना पाँच सौ धनुष की है और दूसरे की अंगुल के असं ख्यातवें भाग कम पांच सौ धनुष की, अंगुल का असंख्यातवां भाग पांच सौ धनुष का असंख्यातवां भाग है, अतएव जो नारक अंगुल के असंख्यातवें भाग कम पांच सौ धनुष की अवगाहना वाला है, वह पांच सौ धनुष की अवगाहना वाले की अपेक्षा असंख्यातभाग हीन है और पांच सौ धनुष की अवगाहना वाला दूसरे से असंख्यातभाग अधिक है। इसी प्रकार एक नारक पांच सौ धनुष की अवगाहना वाला और दूसरा दो धनुष कम पांच सौ अर्थात् ४९८ धनुष की अवगाहना वाला है। दो धनुष पांच सौ धनुष का संख्यातवां અવગાહનાથી હીન હોય છે તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાતભાગ હીન સંખ્યાત ગુણહીન, યા અસંખ્યાત ગુણ હીન હોય છે, અગર અધિક છે તે સંખ્યાતભાગ અધિક; સંખ્યાતગુણ અધિક, યા અસંખ્યાતગુણ અધિક હોય છે. એક નારકની અવગાહના પાંચસો ધનુષની છે અને બીજાની અંગુલના અસંખ્યાતમાં ભાગ ઓછા પાંચસે ધનુષની, અંગુલને અસંખ્યાતમે ભાગ પાંચસે ધનુષનો અસં. ખ્યાત ભાગ છે. તેથીજ જે નારક અંગુલના અસંખ્યાતમા ભાગ ઓછા પાંચ ધનુષની અવગાહના વાળા છે, તે પાંચસો ધનુષની અવગાહનાવાળાઓની અપેક્ષાએ સંખ્યાત ભાગહીન છે અને પાંચસે ધનુષની અવગાહના વાળા બીજાથી અસંખ્યાત ભાગ અધિક છે. એ રીતે એક નારક પાંચસે ધનુષની અવગાહના વાળે અને બીજા બે ધનુષ ઓછા પાંચસે ધનુષ અર્થાત્ ૪૯૮ ધનુષની અવગાહના વાળા હોય છે. બે ધનુષ પાંચસે ધનુષને સંખ્યાત ભાગ હોય છે. તેથી જ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy