________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.४० महादण्डकानुसारेण सर्वजीवाल्पबहुत्वम् ४३३ पर्याप्तकाः विशेषाधिका भवन्ति तत्र बादरपर्याप्तपृथिवीकायिकादीनामपि समा. वेशात् ७८, तेभ्योऽपि 'वायरवणस्सइकाइया अपज्जत्तया असंखिज्जगुणा' बादरवनस्पतिकायिकाः अपर्याप्तकाः असंख्येयगुणा भवन्ति ७९, एकैकबादरनिगोदपर्याप्तनिश्रया असंख्येयगुणानां बादरापर्याप्तनिगोदानां संभवात्, तेभ्योऽपि 'बायर अपज्जत्तया विसेसाहिया' सामान्येन बादरा पर्याप्तका विशेषाधिका भवन्ति ८०, बादरापर्याप्तकपृथिवीकायिकादीनामपि तत्र समावेशात्, तेभ्योपि 'बायरा विसेसाहिया ८१' सामान्येन बादराः विशेषाधिका भवन्ति, तत्र पर्याप्तापर्याप्तकाणां प्रक्षेपात् तेभ्योऽपि-'सुहुमवणस्सइकाइया अपज्जत्तया असंखिज्जगुणा' सूक्ष्मवनस्पतिकायिका अपर्याप्तकाः असंख्येयगुणा भवन्ति ८२, तेभ्योऽपि-'मुहुम अपज्जत्तया विसेसाहिया' सामान्येन सूक्ष्मा अपर्याप्तकाः विशेषापर्याप्त अनन्तगुणा हैं । (७८) उनसे बादर पर्याप्त विशेषाधिक हैं । क्योंकि बादर पर्याप्तकों में बांदर पृथ्वीकायिकों आदि का भी समावेश हो जाता हैं । (७९) उनकी अपेक्षा बादर वनस्पति. कायिक अपर्याप्त असंख्यातगुणा हैं। क्योंकि एक-एक बादर निगोद पर्याप्त के आश्रय से असंख्यात-असंख्यात बादर निगोद अपर्याप्त रहते हैं । (८०) उनकी अपेक्षा भी बादर अपर्याप्त विशेषाधिक हैं । क्योंकि इनमें बादर अपर्याप्तक पृथ्वीकायिक आदि का भी समावेश हो जाता है । (८१) उनकी अपेक्षा सामान्य बादर जीव विशेषाधिक हैं, क्योंकि इनमें पर्याप्त और अपर्याप्त दोनों सम्मिलित हैं । (८२) बादर जीवों की अपेक्षा सूक्ष्म वनस्पतिकायिक अपर्याप्त असंख्यातगुणा हैं । (८३) उनकी अपेक्षा समुच्चय सूक्ष्म अपर्याप्तक विशेषाधिक हैं। क्योंकि इनमें सूक्ष्म अपर्याप्त पृथ्वीવિશેષાધિક છે, કેમકે બાદર પર્યાપ્તકમાં બંદર પૃથ્વીકાયિક આદિને પણ સમાવેશ થઈ જાય છે. (૭૯) તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણ છે. કેમકે એક–એક બાદર નિગોદ પર્યાપ્તકના આશ્રયથી અસં. ખ્યાત–અસંખ્યાત બાદર નિગદ અપર્યાપ્ત રહે છે. (૮૦) તેમની અપેક્ષાએ પણ બાદર અપર્યાપ્ત વિશેષાધિક છે. કેમકે એઓમાં બાદર અપર્યાપ્તક પૃથ્વી કાયિક આદિને પણ સમાવેશ થઈ જાય છે. (૮૧) તેમની અપેક્ષાએ સામાન્ય બાદર છવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બને મળેલા છે. (૮૨) બાદર જીવોની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણુ છે. (૮૩) તેમની અપેક્ષાએ સમુચ્ચય સૂકમ અપર્યાપ્તક વિશેષાધિક છે. કેમકે તેમનામાં સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયિક આદિ સંમિલિત છે. (૮૪) તેમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨