________________
४२२
प्रज्ञापनासूत्रे तओ असंखा भवणवासी' ईशाने सर्वत्रापि द्वात्रिंशद्गुणा भवन्ति देव्यः । संख्येयाः सौधर्मे ततोऽसंख्या भवनवासिनः' इति वचनप्रमाण्येन अत्रोक्त सौधर्मकल्पसंख्येयगुणत्वेन सह प्रागुक्तस्य माहेन्द्रकल्पापेक्षया सनत्कुमारकल्प देवानामसंख्यगुणव विरोधोऽपि निरस्तो बोध्या, तेभ्योऽपि-'सोहम्मे कप्पे देवीओ संखेज्जगुणाओ' २८, तस्मिन्नेव सौधर्मे कल्पे देव्यः संख्येयगुणा भवन्ति तदपेक्षया तासां द्वात्रिंशद्गुणत्वात् 'सव्वत्थ वि बत्तीसगुणाओ हुंति देवीओ' सर्वत्रापि द्वात्रिंशद्गुणा भवन्ति देव्यः, इति वचनप्रामाण्यात् ताभ्योऽपि 'भवणवासी देवा असंखेजगुणा २९' भवनवासिनो देवा असंख्येयगुणा भवन्ति, तेषाम् अङ्गुलमात्रक्षेत्रप्रदेशराशेः सम्बन्धिनि प्रथमवर्गमूले तृतीयवर्गमूलेन गुणिते यावान् प्रदेशगशिर्भवति तावत्प्रमाणासु धनीकृतलोकस्य एकप्रादेशिकश्रेणिषु देव उनसे संख्यातगुणा हैं और भवनवासियों की संख्या उनसे असंख्यातगुणा हैं । इस वचन की प्रमाणता से सौधर्मकल्प के देवों को यहां संख्यातगुणा कहना और माहेन्द्रकल्प की अपेक्षा सनत्कुमार कल्प के देवों को असंख्यातगुणा कहना परस्पर विरुद्ध नहीं है। सौधर्म कल्प के देवों की अपेक्षा सौधर्मकल्प की देवियां संख्यातगुणा अधिक हैं, क्योंकि देवियां देवों की अपेक्षा बत्तीसगुणी और बत्तीस होती हैं कहा भी है-देवियां सर्वत्र बत्तीसगुणा और बत्तीस होती हैं।' (२८) सौधर्मकल्प की देवियों की अपेक्षा भवनवासी देव असंख्यातगुणा हैं। अंगुलमात्र क्षेत्र के प्रदेशों की राशि के तीसरे वर्गमूल से गुणित प्रथम वर्गमूल में जितने प्रदेशों की राशि होती है, उतनी प्रमाणवाली धनीकृत लोक की एक प्रदेश वाली श्रेणियों में जितने आकाशप्रदेश ગણ અધિક સમજવા જોઈએ. ૨૭ ઈશાન કલ્પમાં સર્વત્ર દેવિ બત્રીસ ગણી છે, સૌધર્મ કલ્પમાં દેવ તેઓથી સંખ્યાતગણી છે અને ભવનવાસિની સંખ્યા તેઓથી અસંખ્યાત ગણી છે. આ વચનની પ્રમાણુતાથી સૌધર્મ કલપના દે અહિ સંખ્યાતગણા કહેવા અને મહેન્દ્ર કપની અપેક્ષાએ સનકુમાર કપના દેને અસંખ્યાતગણું કહેવા તે પરસ્પર વિરૂદ્ધ નથી. સૌધર્મ કલ્પના દેવેની અપેક્ષાએ સૌધર્મ કલ્પની દેવિ સંખ્યાતગણી અધિક છે, કેમકે દેવિ દેવેની અપેક્ષાએ બત્રીસ ગણી અને બત્રીસ થાય છે. કહ્યું પણ છે કે “દેવિયે બધે બત્રીસ ગણી અને બત્રીસ હોય છે, (૨૮) સૌધર્મ ૫ની દેવિયેની અપેક્ષાએ ભવનવાસી દેવ અસંખ્યાતગણુ છે. અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના ત્રીજા વર્ગ મૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળમાં જેટલા પ્રદેશની રાશિ થાય છે, તેટલા પ્રમાણવાળી ઘનીકૃત લેકની એક પ્રદેશવાળી શ્રેણિયોમાં જેટલે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨