________________
२९२
प्रज्ञापनासूत्रे भवनपतयो मन्दरादिपु क्रीडनार्थ गमनं कुर्वन्ति, एतेषाश्च सर्वेषां स्वल्पतया, ऊर्बलोके तेषां सर्वस्तोकत्वं भवति, तेभ्यः -'उडलोयतिरियलोए असंखेजगुणा' ऊर्श्वलोकतिर्यग्लोके-ऊर्ध्वलोकतिर्यग्लोकसंज्ञकप्रतरद्वयवर्तिनो भवनपतयोऽसंख्येयगुणा भवन्ति, तिर्यग्लोकस्थानां वैक्रियसमुद्घातेन समवहतानाम् ऊर्ध्वलोकतिर्यग्लोकसंस्पर्शनात्, तथा तिर्यग्लोकस्थानामेव मारणान्तिकसमुद्घातेन समवहताना मूर्ध्वलोके सौधर्मादिषु देवकल्पेषु बादरपर्याप्तपृथिवीकायिकतया बादरपर्याप्ताप्कायिकतया, बादरपर्याप्तप्रत्येकवनस्पतिकायिकतया च शुभेषु मणिविधानादिस्थानेषु समुत्पित्सूनां स्वभवायुरेव प्रतिसंवेदयमानानां स्वभवायुः प्रतिसंवेदनाच्च तेषामुत्पत्तिदेशे विक्षिप्तात्मप्रदेशदण्डानाम् भवनवासित्वस्यैवोपलभ्यमानत्वात्, ऊर्ध्वलोके गमनागमनात् तत्प्रतरद्वयसमीपवतिक्रीडास्थानतश्च पर्वतों पर और कोई-कोई क्रीडा के हेतु मन्दर पर्वत आदि पर गमन करते हैं। मगर ये सब स्वल्प ही होते हैं, अतएव उन्हें सब से कम कहा है । ऊर्ध्वलोक की अपेक्षा ऊर्यलोक-तिर्यग्लोक नामक पूर्वोक्त दो प्रतरों में असंख्यातगुणा हैं, क्योकि तिर्य ग्लोवती भवनपति जब चैक्रिय समुद्घात करते हैं तब वे ऊर्ध्वलोक-तिर्य ग्लोक का स्पर्श करते हैं । इन के अतिरिक्त तिर्य ग्लोकवती भवनपति मारणान्तिक समुद्घात करके ऊर्ध्वलोक में सौधर्मकल्प आदि में बादर पृथ्वीकायिक, बादर अकायिक, या बादर प्रत्येक वनस्पतिकायिक रूप से अथया शुभ मणिभेदों में उत्पन्न होने वाले होते हैं और अपने भव की ही आयु का घेदन करते हैं और अपने भय की आयु का वेदन करने के कारण भवनपति ही कहलाते हैं तब भी वे ऊर्चलोक-तिर्यग्लोक का स्पर्श करते हैं । ऊर्ध्वलोक में गमनागमन करने से पूर्वोक्त કરવાના હેતુથી પંદર વગેરે પર્વત પર ગમન કરે છે. પરંતુ એ બધા અલ્પજ હોય છે. તેથી જ તેઓને સૌથી કમ કહેલા છે. ઉદ્ઘલેકની અપેક્ષાથી ઉર્વલે તિર્યશ્લોક નામના પૂર્વોક્ત બે પ્રતમાં અસંખ્યા ગણું છે. કેમકે તિર્યશ્લોક માં રહેવાવાળા ભવનપતિ દેવ જ્યારે વૈક્રિયસમુદઘાત કરે છે, ત્યારે તેઓ ઉર્વલક અને તિર્યશ્કેકને સ્પર્શ કરે છે. તે સિવાય તિર્યશ્લોકમાં રહેવા વાળા ભવનપતિ મારણાન્તિક સમુદુઘાત કરીને ઉર્થકમાં સૌધર્મ વગેરે કપમાં બાદર પૃથ્વીકાયિક, બાદર અષ્કાયિક, અથવા બાદર પ્રત્યેક વનસ્પતિ કાયિક પણુથી અથવા શુભ મણિના ભેદોમાં ઉત્પન્ન થવાવાળા હોય છે. અને પિતાના ભવ સંબંધી આયુનું વેદન કરે છે. અને પિતાના ભવની આયુનું વેદન કરવાના કારણે ભવનપતી જ કહેવાય છે. તે પણ તેઓ ઉર્વ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨