________________
ર૭ર
प्रज्ञापनासूत्रे कतिपया एवेति सर्वस्तोकत्वं तेषामुक्तम्, तेभ्यः 'अहोलोयतिरियलोए असंखेजगुणा' अधोलोक तिर्यग्लोके-अधोलोक तिर्यग्लोकसंज्ञकपूर्वोक्तप्रतरद्वयस्य संस्पर्शिनोऽसंख्येयगुणाः भवन्ति नैरयिकाः यस्मात् बहवोऽसंख्येयेषु द्वीपसमुद्रेषु पश्चन्द्रियकिर्यग्योनिकाः नरकेषु उत्पद्यमानाः प्रागुक्तं प्रतरद्वयं स्पृशन्ति तस्मात् पूर्वापेक्षयाऽ संख्येयगुणा भवन्ति, क्षेत्रस्पासंख्येयगुणत्वात्, मेर्वादिक्षेत्रादसंख्येयद्वीपसमुद्रात्मकं क्षेत्रमसंख्येयगुणमित्यतोऽसंख्येयगुणा भवन्ति, तेभ्योऽपि 'अहोलोए असंखेजगुणा' अधोलोके नैरयिकाः असंख्येयगुणा भवन्ति, इत्येवं नैरयिकगति मनुसृत्य क्षेत्रानुपातेनाल्पबहुत्वं प्रतिपाद्य सम्प्रति तिर्यग्गतिथोडे ही होते हैं, अतएव उन्हें सब से कम कहा है । त्रिलोकस्पर्शी नारको की अपेक्षा अधोलोक-तिर्यक्लोक में असंख्यातगुणा नारक हैं। यहां अधोलोक-तिर्यक्लोक से वहां पूर्वोक्त आशय अर्थात् अधोलोक के ऊपरी और तिर्यक्लोक के निचले दो प्रतरों को स्पर्श करने वाले समझना चाहिए। ऐसे नारक असंख्यातगुणा हैं। क्योंकि असंख्यात द्वीप समुद्रों में रहने वाले बहुत-से पंचेन्द्रिय तिर्यच जब नरकों में उत्पन्न होते हैं तो पूर्वोक्त दो प्रतरों का स्पर्श करते हैं, कारण वे इस त्रैलोक्यस्पर्शी नारकों से असंख्यातगुणा हैं, क्योंकि उनका क्षेत्र असंख्यातगुणा हैं । मेरु आदि क्षेत्र की अपेक्षा असंख्यात द्वीप-समुद्र रूप क्षेत्र असंख्यातगुणा हैं । यह क्षेत्र के अनुसार नारकों का अल्पबहुख है।
तिर्यचों का अल्पबहुत्व क्षेत्र के अनुसार सब से कम तिर्यच અને તે નરકાયનું વેદન કરે છે. આ પ્રકારના નારક થોડાક જ થાય છે. તેથી જ તેમને બધાથી ઓછા કહેલ છે. ત્રિલેક સ્પર્શ નારકની અપેક્ષાએ અલેક-તિર્થંકલેકમાં અસંખ્યાત ગણ નારક છે. અહિં અલેક તિર્યક લેકથી તેજ પૂર્વોક્ત આશય અર્થાત્ અલેકના ઊપર અને તિર્થંકલેકના નિચલા બે પ્રતને સ્પર્શ કરવા વાળા સમજવા જોઈએ. આવા નારક અસંખ્યાત ગણ છે. કેમકે અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં રહેનારા ઘણુ પંચેન્દ્રિય તિર્યંચ
જ્યારે નરકમાં ઉત્પન્ન થાય છે તે પૂર્વોક્ત બે પ્રતને સ્પર્શ કરે છે. એ કારણે તેઓ ગેલેકય સ્પશી નારકેથી અસંખ્યાત ગણા છે, કેમકે તેમનું ક્ષેત્ર અસંખ્યાતગણું છે. મેરૂ આદિ ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત દ્વીપ સમુદ્ર રૂપ ક્ષેત્ર અસંખ્યાતગણું અધિક છે. એમની અપેક્ષાએ અલેકમાં નારક અસંખ્યાત ગણું છે. આ ક્ષેત્રના અનુસાર નારકનું અ૫ બહત્વ છે.
તિયાનું અ૫–બહત્વ–ક્ષેત્રના અનુસાર બધાથી ઓછા તિર્યંચ ઊર્ધ્વ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨