SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ३ सू.३० क्षेत्रानुसारेण रयिकाद्यल्पबहुत्वम् २७१ __टीका--पूर्व सामान्येन जीवानां क्षेत्रानुपातेनाल्पबहुत्वं प्रतिपादितं सम्प्रति चतुर्गतिदण्डकक्रमेणाल्पबहुत्वं प्रतिपादयितुमाह-खेत्ताणुवाएणं' क्षेत्रानुपातेनक्षेत्रानुसारेण प्ररूप्यमाणाः 'सव्वत्थोवा नेरइया तेलोक्के' सर्वस्तोका:-सर्वेभ्योऽल्पाः नैरयिकाः त्रैलोक्ये-लोकत्रयसंस्पर्शिनो भवन्ति, अथ कथं लोकत्रय संम्पशिनो नैरयिकाः ? कथं वा ते सर्वस्तोकाः ? इति वेदत्रोच्यते-मेरुशिखरे अञ्जनदधिमुखगिरिशिखरादिषु वा वापीषु वर्तमाना मत्स्यादयो नरकेषु उत्पत्तुमिच्छच ईलिकागत्या प्रदेशान् विक्षिपन्तस्त्रैलोक्यमपि स्पृशन्ति नैरयिकव्यपदेशश्श प्राप्नुवन्ति तन् कालमेव नरकेषु उत्पत्ते नैरयिकायुष्कप्रतिसंवेदनात्, ते चेत्थंभूताः __ इससे पूर्व क्षेत्र की अपेक्षा से सामान्य रूप से जीवों का अल्पबहुत्य प्रतिपादित किया गया, अब चारों गतियों को लेकर उनके अल्पबहुत्व का प्ररूपण किया जाता है टीकार्थ-क्षेत्र की दृष्टि से विचार किया जाय तो सब से कम नारक त्रैलोक्य में हैं अर्थात् तीनों लोक को स्पर्श करने वाले हैं। प्रश्न हो सकता है कि नारक जीव तीनों लोकों को स्पर्श करने वाले कैसे हो सकते हैं ? और वे सबसे कम कैसे हैं ? इसका उत्तर यह हैमेरुपर्वत के शिखर पर अथवा अंजन या दधिमुख पर्वतादि के शिखर पर जो वावडियां हैं, उनमें रहने वाले जो मत्स्य आदि नारक में उत्पन्न होने वाले हैं, वे इलिकागति से अपने आत्मप्रदेशों को फैलाते हुए तीनों लोकों का स्पर्श करते हैं और उस समय वे नारक ही कहलाते हैं, क्योंकि तत्काल ही उनकी उत्पत्ति नरक में होने वाली है और वे नरकायु का वेदन करते हैं। इस प्रकार के नारक આનાથી પહેલાં ક્ષેત્રની અપેક્ષાએ સામાન્ય રૂપથી જીવેનું અલ્પ બહત્વ પ્રતિપાદિત કરાયું, હવે ચારે ગતિને લઈને તેમના અલ્પ બહત્વનું પ્રરૂપણ કરાય છે ટીકાર્યક્ષેત્રની દષ્ટિએ વિચાર કરાયતે બધાથી ઓછા નારક શૈલેજ્યમાં છે અર્થાત ત્રણે લેકને સ્પર્શ કરવાવાળા છે. પ્રશ્ન થઈ શકે છે કે નારક જીવ ત્રણે લેકને સ્પર્શ કરવાવાળા કેવી રીતે થઈ શકે છે? અને તે બધાથી ઓછા કઈ રીતે છે? તેને ઉત્તર આ પ્રમાણે છે કે-મેરૂ પર્વતના શિખર પર અથવા અંજન અગર દધિ મુખ પર્વતાદિના શિખર પર જે વાવડિય છે. તેમાં રહેવા વાળાં જે મત્સ્ય આદિ નરકમાં ઉત્પન્ન થનારા છે, તેઓ ઈલિકાગતિથી પિતાના આત્મ પ્રદેશને ફેલાવતા રહિને ત્રણે લોકને સ્પર્શ કરે છે અને તે સમયે તેઓ નારક જ કહેવાય છે, કેમકે તત્કાલ તેમની ઉત્પત્તિ નરકમાં થનાર છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy