________________
प्रज्ञापनासूत्रे द्रव्यार्थतया द्रव्यापेक्षया 'कतरे-कतरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा?' अल्पा वा, बहुका वा, तुल्या वा, विशेषा. धिका वा भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए' धर्मास्तिकायः, अधर्मास्तिकायः, आकाशास्तिकायः 'एएणं तिनिऽवि तुल्ला दव्वट्टयाए सव्वत्थोवा' एते खलु त्रयोऽपि धर्मास्तिकायादयो, द्रव्यार्थतया-द्रव्यमेवाओं द्रव्यार्थस्तस्य भावो द्रव्यार्थता तया, द्रव्यत्वेनेत्यर्थः, तुल्याः-समाना भवन्ति, प्रत्येकमेकसंख्याकत्वात्, अत एव सर्वस्तोका:-सर्वेभ्योऽल्पा भवन्ति, तेभ्यः, 'जीवत्थिकाए दवट्टयाए अणंतगुणे' जीवास्तिकायो द्रव्यार्थतया द्रव्यत्वेन, अनन्तगुणो भवति, प्रत्येकं जीवानां द्रव्यरूपतया तेषां जीवास्तिकायेऽनन्तत्वात्, तदपेक्षयापि-'पोग्गलत्थिकाए दव्वटयाए अणंतगुणे' पुद्गलास्तिकायो द्रव्यार्थतया-द्रव्यरूपतया अनन्तगुणो भवति, परमाणु द्विप्रदेशिकादीनां पृथक पृथक् प्रत्येकद्रव्यत्वेन, तेषाञ्च सामान्येन प्रयोगकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, जीवास्तिकाय, पुद्गलास्तिकाय और अद्धासमय में से द्रव्य की अपेक्षा कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! धर्मास्तिकाय, अधर्मास्तिकाय और आकाशास्तिकाय, ये तीनों द्रव्य की अपेक्षा से तुल्य हैं, क्योंकि तीनों ही एक-एक संख्या वाले हैं, इस कारण ये सबसे अल्प हैं । जीवास्तिकाय इन तीनों से द्रव्य की अपेक्षा अनन्त गुणा हैं, क्योंकि जीव अनन्त हैं और वे प्रत्येक पृथक्-पृथक द्रव्य हैं। जीवास्तिकाय की अपेक्षा पुद्गलास्तिकाय द्रव्य से अनन्तगुणा हैं, क्योंकि परमाणु, द्विप्रदेशी आदि स्कंध स्वतंत्र द्रव्य हैं। समान्य रूप અસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયમાંથી દ્રવ્યની અપેક્ષાએ કેણ કોનાથી અપ, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, કેમકે ત્રણે એક એક સંખ્યાવાળા છે, એ કારણે એ બધાથી ઓછા છે. જીવાસ્તિકાય આ ત્રણેથી દ્રવ્યની અપેક્ષાએ અનન્ત ગણું છે અને તેઓ પ્રત્યેક પૃથક પૃથક દ્રવ્યજ છે. જીવાસ્તિકાયની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી અનન્ત ગણે છે. કેમકે પરમાણુ, ક્રિપ્રદેશી આદિ સ્કંધ સ્વતંત્ર દ્રવ્ય છે. સામાન્ય રૂપે તેઓ ત્રણ પ્રકારના છે-ગ પરિણુત, મિશ્ર પરિણત અને વિસસાપરિણત, તેમાંથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨