________________
२१४
प्रज्ञापनासूत्रे ज्ञानिनोऽसंख्येयगुणा भवन्ति, देवगतौ नरकगतौ च । सम्यग्दृष्टिभ्यो मिथ्यादृष्टीनामसंख्येयगुणत्वेन, देवनैरयिकाणाश्च सम्यग्दृष्टीनामवधिज्ञानित्वेन, मिथ्यादृष्टीनाश्च विभङ्गज्ञानित्येनासंख्येयगुणत्वेनासंख्येयगुणत्वात्, तेभ्योऽपि 'केवलनाणी अणंतगुणा' केवलज्ञानिनोहत् सिद्धादयोऽनन्तगुणा भवन्ति सिद्धानामनन्तत्वात्, तेभ्योऽपि 'मइ अन्नाणी सुयअन्नणी य दो वि तुल्ला अणंतगुणा' मत्यज्ञानिनः श्रुताज्ञानिनश्च अनन्तगुणा भवन्ति, मत्यज्ञानि श्रुताज्ञानिनां वनस्पतिकायिकानां सिद्धेभ्योऽपि अनन्तत्वात्, स्वस्थाने तु इमे द्वयेऽपि परस्परं तुच्या भवन्ति इत्याशयः, 'दारं' दशमम् ज्ञानद्वारं समाप्तम् ॥सू० १५।।
दर्शनद्वार वक्तव्यतामूलम्-एएसि गंभंते ! जीवाणं चक्खुदंसणीणं, अचक्खुदंसणीणं, ओहिदंसणीणं, केवलदंसणीण य, कयरे कयरेहितो अप्पा या, बहुया या, तुल्ला या, विसेसाहिया वा ? गोयमा ! उनकी अपेक्षा विभंगज्ञानी असंख्यातगुणा हैं, क्योंकि देव गति और नरकगति में सम्यग्दृष्टि जीवों की अपेक्षा मिथ्यादृष्टि असंख्यातगुणा हैं और जो देव-नारक सम्यग्दृष्टि होते हैं उनमें अवधिज्ञान तथा जो मिथ्यादृष्टि हैं उनमें विभंगज्ञान पाया जाता है। विभंगज्ञानियों की अपेक्षा केवलज्ञानी अनन्तगुणा हैं क्योंकि केवलज्ञान अर्हन्तों और सिद्धों को होता है और सिद्ध अनन्त हैं । केवलजानियों की अपेक्षा मति-अज्ञानी और श्रुतअज्ञानी अनन्तगुणा हैं, क्योंकि मति-अज्ञानी एवं श्रुत-अज्ञानी वनस्पतिकायिक सिद्धों से अनन्तगुणा हैं । किन्तु मति-अज्ञानी और श्रुत-अज्ञानी परस्पर में तुल्य हैं । यह दशवां ज्ञानद्वार समाप्त हुआ ॥ १५ ॥ તેમની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણ છે, કેમકે દેવગતિ અને નરકગતિમાં સમ્યગ્દષ્ટિ જીની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ અસંખ્યાતગણી છે અને જે દેવ નારક સમ્યગ્દષ્ટિ હોય છે તેમાં અવધિજ્ઞાન તથા જે મિથ્યાષ્ટિ છે, તેમાં વિર્ભાગજ્ઞાન મળી આવે છે. વિર્ભાગજ્ઞાનીની અપેક્ષાએ કેવલ જ્ઞાની અનન્તગણ છે. કેમકે કેવલ જ્ઞાન અહંન્ત અને સિદ્ધોને થાય છે અને સિદ્ધ અનન્ત છે. કેવલ જ્ઞાનીની અપેક્ષાએ મતિ–અજ્ઞાની તેમજ શ્રત અજ્ઞાની અનન્તગણું છે, કેમકે મતિ અજ્ઞાની તેમજ શ્રુત અજ્ઞાની વનસ્પતિ, કાયિક સિદ્ધોથી અનન્તગણા છે, પરંતુ મતિ-અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની પરસ્પરમાં તુલ્ય છે આ દશમું જ્ઞાનદ્વાર સમાપ્ત થયું. તે ૧૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨