________________
प्रमेययोधिनी टीका पद ३ सू.७ बादरजीवाल्पबहुत्वम् सर्वस्तोका:-सर्वेभ्योऽल्पाः बादराकायिकाः पर्याप्तका भवन्ति, तेभ्यो-बायरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा' बादराप्कायिकाः अपर्याप्तकाः असंख्येयगुणा भवन्ति, प्रागुक्तयुक्तेः, गौतमः पृच्छति-'एएसि णं भंते ! बायरतेउकाइयाणं पज्जत्तापज्जत्तगाणं' हे भदन्त ! एतेषां खलु बादरतेजः कायिकानां पर्याप्तापर्याप्तकानां मध्ये 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा या, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा ?' अल्पा वा, बहुका वा, तुल्या वा, विशेषाधिका वा भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोया बायरतेउकाइया' सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः बादरतेजः कायिकाः 'पज्जत्तया' पर्याप्तका भवन्ति, तेभ्यः 'अपज्जत्तया असंखेज्जगुणा' अपर्याप्तका बादर तेजःकायिकाः असंख्येयगुणा भवन्ति, प्रागुक्तयुक्तेः, गौतमः पृच्छति-'एएसि णं भंते ! बायरवाउकाइयाणं पज्जत्तापजत्तगाणं' हे भदन्त ! एतेषां खलु चादर वायुकायिकानां पर्याप्तापर्याप्तकानां मध्ये 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा ?' अल्पा बा, बहुका था, तुल्या बा, विशेषाधिका वा भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! । श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! इन बादर तेजस्कायिकों के पर्याप्तों और अपर्याप्तों में कौन किसकी अपेक्षा अल्प, बहुत, तुल्य अथवा विशेषाधिक हैं। श्री भगवान् उत्तर देते हैं-हे गौतम ! बादर तेजस्काय के पर्याप्त सब से कम हैं, अपर्याप्त उनसे असंख्यात गुणा अधिक हैं।
श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! इन बाद वायुकाय के पर्याप्तकों और अपर्याप्तकों में कौन किससे अल्प, बहुत, तुल्य अथवा विशेषाधिक हैं ? श्री भगवान् उत्तर देते हैं-हे गौतम ! बादर
શ્રી ભગવાન ! ઉત્તર આપે છે- હે ગૌતમ ! પર્યાપ્ત બાદર અષ્કાયિક બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમની અપેક્ષાએ અસંખ્યાતગણું અધિક છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે –હે ભગવન્ ! આ બોદર તેજસ્કાયિકના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કણ કેનાથી અ૯પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! બાદર તેજસ્કાયના પર્યાપ્ત બધાથી ઓછા છે, અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાત ગણું અધિક છે.
શ્રી ગૌતમ ! સ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ આ બાદર કાયના પર્યાપ્ત અને અપર્યાપ્તામાં કેણ કેનાથી અપ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! બાદર વાયુકાયના પર્યાપ્ત બધાથી ઓછા છે, બાદર વાયુકાયના અપર્યાપ્ત તેમનાથી અસંખ્યાતગણ અધિક છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨