________________
..
प्रमेयबोधिनी टीका पद ६ सू.१५ नैरयिकानां परभविकायुष्यबन्धनि० ११४३ ते नियमात्-नियमेन, त्रिभागावशेषायुष्काः-तृतीयभागमवशेषमायुर्येषां ते तथाविधाः तृतीयभागावशिष्टायुषः, सम्पूर्णायुष स्तृतीयभागावशेषे इत्यर्थः, पारभवि कायुष्यं-परभवसम्बन्ध्यायुष्यं प्रकुर्वन्ति-बध्नन्ति, 'तत्थ णं जे ते सोवकमाउया ते सिय तिभागावसेसाउया परभवियाउयं पकरेंति' तत्र खलु सोपक्रमनिरुपक्रमायुष्कमध्ये ये सोपक्रमायुष्काः पृथिवीकायिकाः सन्ति ते स्यात्-कदाचित् केचित्-त्रिभागावशेषायुष्काः-तृतीयभागावशिष्टायुषः पारभविकायुष्यं-परभवसम्बन्ध्यायुष्य, प्रकुर्वन्ति, बध्नन्ति, 'सिय तिभागतिभागावसेसाउया परभवियाउयं पफरेंति' स्यात्-कदाचित् केचित् सोपक्रमायुषः पृथिवीकायिकाः, त्रिभागत्रिभागावशेषायुष्काः-त्रिभागस्य तृतीयभागस्य त्रिभागः तृतीयभागोऽवशेषमायु र्येषां ते तथाविधाः तृतीयभागतूतीयभागावशिष्टायुषः, सम्पूर्णायुषो नवमभागेऽवशिष्टे सति इत्यर्थः पारभविकायुष्यं-परभवसम्बन्ध्यायुष्यं प्रकुर्वन्ति वध्नन्ति, 'सिय तिभागतिभागतिभागावसेयाउया परभवियाउयं पकरेंति' स्यात्-कदाचित् -केचित् सोधक्रमायुष्काः पृथिवीकायिकाः त्रिभागत्रिभागत्रिभागावशेषायुषः, आयु वाले और निरुपक्रम आयु वाले इनमें जो पृथ्वीकायिक निरुपक्रम आयु वाले हैं, वे नियम से वर्तमान आयु के दो भाग व्यतीत हो जाने पर और तीसरा भाग शेष रहने पर आगामी भव की आयु का बंध करते हैं जो पृथ्वीकायिक जीव सोपक्रम आयु वाले हैं, वे कदाचित् वर्तमान आयु का तीसराभाग शेष रहने पर परभव की आयु का बन्ध करते हैं किन्तु यह नियम नहीं है कि तीसरा भाग शेष रहने पर वे परभव की आयु का बन्ध कर ही ले अतएव जो जीय उस समय आयु-बन्ध नहीं करते, वे अवशिष्ट तीसरे भाग के तीन भागों में से दो भाग व्यतीत हो जाने पर और एक भाग शेष रहने पर आयु का बन्ध करते हैं। कदाचित् इस तीसरे भाग में भी आयु का बन्ध न આયુવાળા અને નિરૂપક્રમ આયુવાળા. તેઓમાં જે પૃથ્વીકાયિક નિરૂપકમ આયુવાળા છે, તેઓ નિયમથી વર્તમાન આયુના બે ભાગ વ્યતીત થઈ જતાં અને ત્રીજો ભાગ શેષ રહેતાં આગામી ભવના આયુને બન્ધ કરે છે. જે પૃથ્વીકાયિક જીવ સોપકમ આયુવાળા છે, તેઓ કદાચિત્ વર્તમાન આયુને ત્રીજો ભાગ શેષ રહેતા પરભવના આયુને બન્ધ કરે છે. કિંતુ એ નિયમ નથી. કે ત્રીજો ભાગ શેષ રહેતાં તે આયુને બંધ કરી જ લે, તેથી જ જે જીવ તે સમયે આયુબન્ધ નથી કરતા તેઓ અવશિષ્ટ ત્રીજા ભાગના ત્રણ ભાગમાંથી બે ભાગ વ્યતીત થઈ જતાં અને એક ભાગ બાકી રહેતા આયુનો બન્ધ કરે છે. કદાચિત્ એ ત્રીજા ભાગમાં પણ આયુને બન્ધ ન થાય તે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨