SearchBrowseAboutContactDonate
Page Preview
Page 926
Loading...
Download File
Download File
Page Text
________________ भज्ञापना ९१२ प्रज्ञापनासूत्रे हिताः कल्याणकप्रवरमाल्यानुलेपनधराः भास्वरवोन्दयः प्रलम्बवनमालाधराः, दिव्येन वर्णगन्धादिना दशदिशः उद्योतयन्तः प्रभासयन्तः स्वेषां स्वेषां विमानावासादीनाम् आधिपत्यादिकं कारयन्तः पालयन्तः महताऽहतनाटयगीतवादिततन्त्रीतलतालत्रुटितघनमृदङ्गपटुप्रवादितरवेण दिव्यान् भोगभोगान् भुञ्जाना विहरन्ति, 'माहिंदे इत्थ देविंदे देवाराया परिवसइ' माहेन्द्रः अत्रउपर्युक्त माहेन्द्रकल्पे देवेन्द्रो देवराजः परिवसति, 'अरयंबरवत्थधरे' अरजोऽम्बरवखधरः अरजांसि-रजोरहितानि, स्वच्छतया अम्बरवत् वस्त्राणि धरति इति अरजोऽम्बरवस्त्रधरः, 'एवं जहा सणंकुमारे जाव विहरह' एवं-पूर्वोक्तरीत्या, यथा सनत्कुमारो देवेन्द्रो देवराजः प्रतिपादितस्तथैव माहेन्द्रोऽपि देवेन्द्रो देवराजः प्रतिपादनीयो यावत्-महर्द्धिको, महाद्युतिकः, महायशाः, महाबलः, महानुभागो महासौख्यः, हारविराजितवक्षाः, कटकत्रुटितस्तम्भितभुजः, अगदपरिधान करते हैं । कल्याणकर तथा उत्तम माला और अनुलेपन धारण करते हैं । देदीप्यमान देह वाले होते हैं । लम्बी लटकती हुई वनमाला पहनते हैं और अपने दिव्य वर्ण गन्ध आदि से दशों दिशाओं को प्रकाशमान तथा प्रभासित करते हुए अपने-अपने विमानावासों का अधिपतित्व आदि कराते हुए, नाटक, गीत तथा वीणा आदि की ध्वनि के साथ दिव्य भोग भोगते रहते हैं। माहेन्द्र कल्प में माहेन्द्र नामक देवेन्द्र देवराज निवास करता है। वह रज से रहित तथा स्वच्छ होने के कारण आकाश के समान वस्त्रों का धारक है, इत्यादि सनत्कुमारेन्द्र के सभी विशेषण यहां भी समझ लेने चाहिए, अर्थात् वह महद्धिक, महाधुतिक, महायश, महाबल, महानुभाग तथा महान् सुख से सम्पन्न है। उसका वक्षવસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણ કર તથા ઉત્તમ માલા અને અનુલેપન ધારણ કરે છે. દેદીપ્યમાન દેહવાળા હોય છે. લાંબી લટકતી વનમાળા પહેરે છે અને પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશમાન તથા પ્રભાસિત કરતા રહીને પિત પિતાના વિમાનાવાસનું અધિપતિત્વ આદિ કરવતા નાટક ગીત તથા વણા આદિના વનિની સાથે દિવ્ય ભેગ ભેગવતા રહે છે. માહેન્દ્ર કપમાં મહેન્દ્ર નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે તે રજથી રહિત તથા સ્વચ્છ હોવાના કારણે આકાશના સમાન વસ્ત્રોના ધારક છે, ઈત્યાદિ સનસ્કુમારેન્દ્રના બધા વિશેષણ અહિં પણ સમજી લેવાં જોઈએ અર્થાત્ તે મહકિ, મહાઘતિક, મહાશય, મહાબલ, મહાનુભાગ, તથા મહાન સુખથી સંપન્ન છે. તેમનું વક્ષસ્થળહારથી સુશોભિત રહે છે. તેમની ભુજાએ કટકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy