SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका प्र.१ सू.६ जीवादीनां वर्णादिना परस्परसंघनिरूपणम् ६७ भवन्ति, आयतम्-दैर्ध्याकारः, तथाच कृष्णवर्णपरिणताः स्कन्धादयो द्वौ गन्धी पश्चरसान्, अष्टौ स्पर्शान्, पञ्च संस्थानानि लभमानाः सर्वमेलनेन विशति भङ्गान् लभन्ते २० इति फलितम्, तथैव नीलवर्णपरिणता अपि विंशतिम् २० लोहितवर्णपरिणता अपि विंशतिम् २०, हारिद्रवर्णपरिणता अपि विंशतिम् २० शुक्लवर्णपरिणता अपि विंशतिम् २०, भङ्गान् लभन्ते इति पञ्चभिर्वणे मङ्गकदात लब्ध भवतीति, तदेव प्ररूपयितुमाह-'जे वण्णपरिणया ते गंधो सुब्मिगंधपरिणया वि, दुब्भिगंधपरिणया वि' इत्यादि, जे ये स्कन्धादयः पदार्थाः, 'वण्णो ' वर्णतः-वर्णमाश्रित्य 'नीलवण्णपरिणया'-नीलवर्णपरिणता भवन्ति, 'ते गंघओ'ते-स्कन्धादयो गन्धतः-गन्धमाश्रित्य, 'मुभिगंधपरिणया वि-मुरभिगन्धपरिणता अपि भवन्ति, 'दुन्भिगंधपरिणया वि'-दुरभिगन्धपरिणता अपि भवन्ति, तेषां मध्ये केचित् सुरभिगन्धपरिणता भवन्ति, केचित्तु दुरभिगन्धरपणिता भवन्ति, स्पर्श और पांच संस्थान भी होते हैं। इस प्रकार इन सब को मिला देने से कृष्णवर्ण वाले पुद्गल बीस प्रकार के हैं। ____ अब कृष्ण वर्ण के स्थान पर नील वर्ण को लिजीए, जो पुद्गल नील वर्णवाले हैं, वे भी पूर्वोक्त प्रकार से दोनों गंधों, पांचों रसों, आठों स्पों और पांचों संस्थानों के होते हैं। इसी प्रकार लोहित वर्णवाले पुद्गलों के भी वीस भेद हैं पीले वर्णवाले पुद्गलों के भी वीस भेद हैं और शुक्ल वर्णवाले पुद्गलों के भी वीस भेद हैं। इस प्रकार पांचों वर्गों के मिलकर २०४५=१०० मेद हो जाते हैं। इसी बात की विस्तार से प्ररूपणा करते हैं-वह कहते हैं___ जो वर्ण की अपेक्षा नीलवर्ण वाले पुद्गल होते हैं, वे गंध की રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન પણ હોય છે. આ રીતે આ બધાને મેળવી દેવાથી કૃષ્ણ વર્ણ વાળા પુદ્ગલ ૨૦ પ્રકારના હોય છે. હવે કૃષ્ણ વર્ણની જગ્યાએ નીલ વર્ણન લે. જે પુદ્ગલે નીલ વર્ણ વાળા છે, તેઓ પણ પૂર્વોક્ત પ્રકારે બને ગંધ પાંચ રસ આઠે સ્પર્શ અને પાંચ સંસ્થાન વાળા હોય છે. એજ રીતે લાલ રંગના પુદ્ગલેના પણ ૨૦ ભેદ છે. પીળા રંગના પુદ્ગલેના પણ ૨૦ ભેદ છે અને ધોળા રંગ વાળા પુદ્ગલેના પણ ૨૦ ભેદ છે. આ પ્રમાણે પાંચે રંગના થઈ ને ૨૦x==૧૦૦ ભેદ બને છે. હવે આ વાતની વિસ્તારથી પ્રરૂપણું કરે છે–તેઓ કહે છે– જે વર્ણોની અપેક્ષાએ નીલ રંગના પુગલે હોય છે, તે રાંધની અપેક્ષાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy