________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.१३ नैरयिकाणां स्थानानि फासा' कर्कशस्पर्शाः कर्कशः-अत्यन्तकठोरः स्पर्शो येषां ते कर्कशस्पर्शाः, 'दुरहियासा' दुरध्यासाः-दुःखेन अध्यास्यन्ते-सह्यन्ते इति दुरध्यासा:-दुःसहा इत्यर्थः, 'असुभा णरगा' अशुभा नरकाः-पूर्वोक्तपश्चन्यूनैकलक्षनरकावासाः सन्ति, 'असुभा णरगेसु वेयणाओ' अशुभा नरकेषु-पूर्वोक्तपञ्चन्यूनैकलक्षनरकावासेषु वेदनाः भवन्ति, 'एत्थ णं' अत्र खलु-उक्तस्थले 'तमापुढवी नेरइया णं' तमापृथिवीनैरयिकाणाम् 'पज्जत्तापज्जत्तगाणं' पर्याप्तापर्याप्तकानाम् 'ठाणा पण्णत्ता' स्थानानि स्वस्थानानि प्रज्ञप्तानि-प्ररूपितानि सन्ति, 'उववाएणं लोयस्स असंखेज्जइभागे' उपापातेन-उपपातापेक्षया लोकस्यासंख्येयभागे-असंख्येयतमे भागे 'समुग्धाएणं लोयस्स असंखेज्जइ भागे' समुद्धातेन-समुद्घातापेक्षया लोकस्यासंख्येयभागे - असंख्येयतमे भागे 'सहाणेणं लोयस्स असंखेज्जइ भागे' स्वस्थानेन-स्वस्थानापेक्षया लोकस्यासंख्येयभागे-असंख्येयतमे भागे इत्यर्थः 'तत्थ ण' तत्र खलुउपर्युक्तस्थले 'बहवे तमप्पभापुढवीनेरइया परिवसंति' बहवः-प्रचुराः तमः प्रभा पृथिवीनैरयिकाः परिवसन्ति, 'ते च नैरयिकाः 'काला' कृष्णाः 'कालोभासा' बहुत बदबूदार हैं । उनका स्पर्श अत्यन्त कठोर होता है । वे दुस्सह होते हैं । इस प्रकार वे सभी नारकावास अशुभ हैं और वहां की वेदनाएं भी अतीव अशुभ हैं । उन नारकावासों में तमःप्रभा पृथिवी के नारकों के स्थान कहे गए हैं ।।
वे नारकावास उपपात की अपेक्षा लोक के असंख्यातवें भाग में हैं, समुद्घात की अपेक्षा लोक के असंख्यातवें भाग में हैं और स्व. स्थान की अपेक्षा भी लोक के असंख्यातवें भाग में हैं। इन नारकावासों में बहुत-से तमःप्रभा पृथिवी के नैरयिक निवास करते हैं। वे नैरयिक काले, काली-काली कान्ति वाले, उनको देखने मात्र से ही भय के कारण रोंगटे खडे हो जाते हैं । वे भयंकर और घोर त्रास અત્યન્ત કઠોર હોય છે. અને નસહી શકાય તે હેવાથી દુસહ છે. આ રીતે તે બધાં જ નારકાવાસ અશુભ છે અને ત્યાની પીડાએ પણ અતીવ અશુભ છે. તે નરકાવાસમાં તમ પ્રભા પૃથ્વી ના નારકના સ્થાન કહેલાં છે.
તે નારકાવાસ ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. સમઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં છે અને સ્વસ્થાનની અપે. ક્ષાએ પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ નારકાવાસમાં ઘણાજ તમe પ્રભાના નરયિક નિવાસ કરે છે. તે નિરયિકે કાળા, કાળી કાન્તિવાળા, તેમને જેવા માત્રથી જ ભયના કારણે રૂવાડા ઉભા થઈ આવે છે. તેઓ ભયંકર અને ઘોર ત્રાસ જનક છે તથા તે આયુષ્યમાન શ્રમણ ! તેઓ રંગની દષ્ટિએ પરમકૃષ્ણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧