________________
P
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.७ नैरयिकाणां स्थानानि ६१५ पन्या:-मार्गों येभ्यस्ते व्यपगतग्रहचन्द्रसूर्यनक्षत्रज्योतिष्कपथाः, तथा 'मेयवसापूयपडलरुहिरमांसचिक्खिल्ललित्ताणुलेवणतला'-मेदो वसा पूतिपटलरुधिरमांसकर्दमलिप्तानुलेपनतलाः, स्वभावसिद्धर्मेदोवसापूतिरुधिरमांसैर्यश्चिक्खिल्लः पङ्कस्तेन लिप्तम् उपचितम् अनुलेपनेन-सकृल्लिप्तस्य पौनः पुन्येन उपलेपनेन तलं-भूमिर्येषां ते मेदोवसापूतिरुधिरमांसचिक्खिल्ललिप्तानुलेपनतलाः इत्यर्थः, अत एव असुइवीसा'-अशुचिबीभत्साः, अशुचयः-अपवित्राः बीभत्सा:-अतिजुगुप्सिताः विस्रावा-आमगन्धिकाः, 'परमदुविभगंधा'-परमदुरभिगन्धाः मृतगोमहिषादिकलेवरेभ्योऽपि अतीवानिष्टदुरभिगन्धा इत्यर्थः, 'काउयअगणिवन्नाभा'-कापोताग्निवर्णाभाः लोहेमायमाने यादृक् कपोतो बहुकृष्णरूपोऽग्नेर्वों भवति-याशी बहुकृष्णवर्णभूता अग्निज्वाला विनिर्गच्छति, तादृशी आभा-आकारो येषां ते कपोताग्निवर्णाभाः, ध्मायमानलोहाग्निज्वालासदृशा इत्यर्थः, नारकोत्पत्तिस्थानव्यतिरेकेणान्यत्र सर्वत्रापि उष्णरूपत्वात्, एतच्च षष्ट सप्तमपृथिवीवर्जमवगन्तव्यम्, को स्पष्ट करने के लिए कहा है-वहां ग्रह, चन्द्रमा, सूर्य, नक्षत्र और ताराओं की प्रभा नहीं होती, अर्थात् वहां ज्योतिष्कों का सर्वथा अभाव है। उनका तलभाग स्वभावसिद्ध मेद, चर्बी, सडे रुधिर और मांस के कीचड के लेप से लिप्त रहता है । वे नारकावास अशुचि एवं अत्यन्त घृणा जनक होते हैं । घोर दुर्गध वाले होते हैं । वहां की दुर्गध मृत गाय, भैंस आदि के कलेवरों की दुर्गध से भी अतीव अनिष्ट होती है। लोहे को खूब गर्म करने पर जैसा कपोत-अत्यन्त कृष्ण अग्नि का वर्ण होता है अर्थात् गहरी नीली-काली आग की ज्वाला निकलती है, वैसी आभा वाले होते हैं, तात्पर्य यह है कि नारकावास धों की जाती हुई लोहाग्नि की ज्वाला के समान हैं, क्योंकि नारकों की उत्पत्ति के स्थानों को छोड कर सर्वत्र उष्ण होते हैं । यह कथन ત્યાં ગ્રહ, ચન્દ્રમા, સૂર્ય, નક્ષત્ર અને તારાઓની પ્રભા હેતી નથી અર્થાત્ ત્યાં તેજને સદાય અભાવ હોય છે. તેને તલભાગમાં સ્વભાવસિદ્ધ મેદ, ચબી સડેલાં લેહી પરૂ અને માંસના કીચડના લેપથી લિપ્ત રહે છે. તે નારકાવાસ અશુચિ તેમજ અત્યન્ત ઘણુજનક હોય છે. ઘોર દુર્ગધવાળા હોય છે. ત્યાંની દુર્ગધ મરેલી ગાય, પાડા- ભેસ આદિના કલેવરની દુર્ગધથી અતીવ અનિષ્ટ હોય છે. લેઢાને ખૂબ ગરમ કરવાથી જેમ કપાત-અત્યન્ત કૃષ્ણ અગ્નિને રંગ થાય છે અર્થાત્ નીલ અને કાળી આગની જવાળા નિકળે છે, તેવી આભાવાળા હોય છે. તાત્પર્ય એ છે કે નારકાવાસ ધમવામાં આવેલા લેહાગ્નિની જ્વાળાના સમાન છે કેમકે નારકની ઉત્પત્તિના સ્થાને સિવાય બધે ઉષ્ણતા હોય છે. આ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧