________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.१ पृथ्वीकायिकानां स्थानानि ५५९ बोध्यः, तथा-'तिरियलोए' तिर्यग्लोके 'टंकेसु' टङ्केषु छिन्नटङ्केषु-छिन्नकभागगिरिषु इत्यर्थः 'कूडेसु' कूटेषु-पर्वतशिखरप्रभृतिषु 'सेलेसु' शैलेषु-शिखरहीनगिरिषु 'सिहरीमु' शिखरिषु-शिखरयुक्तगिरिषु 'पब्भारेसु' प्राग्भारेषु-ईषत्कुब्जपर्वतेषु 'विजएसु' विजयेषु कच्छादिषु 'वक्खारेषु' वक्षस्कारेषु-विद्युत्प्रभादिषु गिरिषु “वासेसु वर्षेषुभरतादिषु 'वासहरपव्वएसु' वर्षधरपर्वतेषु-हिमवदादिगिरिषु 'वेलामु' समुद्रादिपानीयरमणभूमिषु 'वेश्यामु' वेदिकामु-जम्बूद्वीपभूवनादि सम्बन्धिनीषु 'दारेमु' द्वारेषु-विजयादिषु 'तोरणेसु' तोरणेषुद्वारादिसम्बन्धिषु, किमधिकं सामस्त्येन सर्वेषु 'दीवेसु' द्वीपेषु 'समुद्देसु' सर्वेषु समुद्रेषु, 'एत्थ णं' अत्र-खलु उपर्युक्तेषु स्थानेषु 'बायरपुढवीकाइयाणं पज्जत्तगाणं' बादरपृथिवीकायिकानां-पर्याप्तकानाम् 'ठाणा पण्णत्ता' स्थानानि-स्वस्थानानि प्रज्ञप्तानि-प्ररूपितानि, मया-महावीरस्वामिना, अन्यैश्च तीर्थकरैरितिशेषः, 'उववाएणं'-उपपातेन, उपपतनमुपपातः, चादरपृथिवीकायिकानां पर्याप्तानां पृथ्वीकायिक जीवों के स्थान समझना चाहिए ।
तिछे लोक के अन्दर टंकों में अर्थात् जिनका एक भाग कट गया हो ऐसे पर्वतों में, कूटों में अर्थात् पर्वत के शिखरों में, शैलों में अर्थात् शिखरहीन पर्वतों में, शिखरी अर्थात् शिखर वाले पर्वतों में, प्राग्भारों में अर्थात् कुछ झुके हुए पर्वतों में, कच्छ आदि विजयों में विद्युत्प्रभ आदि वक्षस्कार पर्वतों में, भरत आदि वर्षों-क्षेत्रों में, हिमवान आदि वर्षधर पर्वतों में, वेलाओं अर्थात् समुद्र आदि के जल की रमणभूमियों में, जम्बूद्वीप आदि वेदिकाओं में, विजय आदि द्वारों में, द्वारादि संबंधी तोरणों में, अधिक क्या कहा जाय समस्त द्वीपों और समस्त समुद्रों में बादरपृथिवीकायिक पर्याप्तक जीवों के स्थान कहे गए हैं। भगवान महावीर ने भी कहे हैं तथा अन्य तीर्थकरों ने भी कहे हैं। વત સ્થાનમાં યથાસંભવ બાદર પૃથ્વીકાયિકના જીના સ્થાન સમજવાં જોઈએ.
તિરછાલકની અંદર ટંકે માં અર્થાત્ જેનો એક ભાગ કપાઈ ગએલ હોય એવા પર્વતમાં કૂટમાં અર્થાતુ પર્વતના શિખરમાં છેલોમાં અર્થાત્ શિખર વિનાના પર્વતોમાં શિખરી અર્થાત્ શિખરવાળા પર્વતમાં, પ્રાભારોમાં અર્થાત કંઈક નમેલા પર્વતમાં, કચ્છ વિગેરે વિજયોમાં વિધુત્વભ આદિ વસ્કાર પર્વતામાં, ભરત આદિ વર્ષો-ક્ષેત્રમાં, હિમાવાન આદિ વર્ષધર પર્વતમાં, વેલાઓ અર્થાત સમુદ્ર વિગેરેના જળની રમણ ભૂમિમાં જમ્બુદ્વીપ આદિની વેદિકાઓ માં વિજય આદિ દ્વારમાં, દ્વારાદિ સંબંધી તારણોમાં બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક જીના સ્થાન કહેલા છે. ભગવાન મહાવીરે પણ કહ્યા છે તથા અન્ય તીર્થકરેએ પણ કહ્યાં છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧