SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका प्र, पद १ सू ३७ कर्मभूमकादिमनुष्यनिरूपणम् ४४३ विहा पण्णत्ता-कर्मभूमकाः पञ्चदशविधाः प्रज्ञप्ताः, 'तं जहा'-तद्यथा-पंचहि भरहेहिं'-पञ्चमिः भरतैः ५, 'पंचहि एरवएहि'-पञ्चभिरैरवतैः५, पंचहिं 'महा विदेहि'-पश्चभिर्महाविदेहैः ५, भिद्यमानाः पञ्चविधा भवन्ति, 'ते समासो दुविहा पण्णत्ता'-ते-कर्म भूमकाः पञ्चदशविधा समासतः-संक्षेपेण द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा' तद्यथा-'आयरियाय, मिलिक्खूय'-आर्याश्च, म्लेच्छाश्व, तत्र आरात्-हेयधर्मेभ्यो दूरात् याताः, प्राप्ता उपादेयधर्मे रित्यार्याः श्रेष्टा इत्यर्थः, पृषोदरादिखात्साधु, म्लेच्छा:-अव्यक्त-वचनसमाचाराः 'म्लेच्छ अव्यक्ते शन्दे' इति धातुपाठात्, शिष्टासम्मतसकलव्यवहारा म्लेच्छपदवाच्या भवन्ति, तत्र कर्मभूमक मनुष्य पन्द्रह प्रकार के होते हैं। वे इस प्रकार समझना चाहिए।-पाँच भरत, पांच पैरवत और पांच महाविदेह क्षेत्रों के भेद से पन्द्रह भेद समझना चाहिए । यहां और आगे भी क्षेत्र के आधार पर मनुष्यों का वर्गीकरण किया गया है । कर्मभूमि क्षेत्र पन्द्रह हैं, अतएव कर्मभूमक मनुष्य भी पन्द्रह प्रकार के ही कहे गए हैं। ये कर्मभृमक मनुष्य संक्षेप से दो प्रकार के हैं, यथा-आर्य और म्लेच्छ । जो हेय धर्मों से दूर रहें और उपादेय धर्मों को प्राप्त हों वे आर्य कहलाते हैं । पृषोदरादि गण में होने से 'आर्य' शब्द निष्पन्न हुआ है। जिनका वचन और आचार व्यक्त (स्पष्ट) न हो वे म्लेच्छ कहे जाते हैं । 'म्लेच्छ' धातु अव्यक्त बोली के अर्थ का वाचक है। तात्पर्य यह है कि म्लेच्छ मनुष्य वे हैं जिनका सकल आचार शिष्ट પ્રશ્ન છે-કર્મભૂમક મનુષ્ય કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાને ઉત્તર આપે-કર્મભૂમક મનુષ્ય પંદર પ્રકારના હોય છે. તેઓ આ રીતે જાણવા જેઈએ. પાંચભરત, પાંચરવત, અને પાંચ મહાવિદેહ ક્ષેત્રેના ભેદે કરી પંદર ભેદ સમજવા જોઈએ, અહીં અને આગળ પણ ક્ષેત્રના આધાર પર મનુષ્યનું વર્ગીકરણ કરાચેલું છે. કર્મભૂમિના ક્ષેત્રે પંદર છે. તેથી કર્મભૂમક મનુષ્ય પણ પંદર પ્રકા ૨ના જ કહેલા છે. આ કર્મભૂમક મનુષ્ય ટૂંકાણમાં બે પ્રકારના છે, જેમકે આર્ય અને મ્યુચ્છ જે હેય ધર્મોથી દૂર રહે અને ઉપાદેય ધર્મને પ્રાપ્ત થાય તેઓ આર્ય કહેવાય છે. પૃષદરાદિ ગણમાં હોવાથી “આર્યશબ્દ નિષ્પન્ન થયેલ છે. જેઓ ને આચાર અને વચન વ્યક્ત (સ્પષ્ટ) ન હોય તેઓ સ્વેચ્છ કહેવાય છે. સ્વેચ્છ, ધાત અવ્યક્ત બેલીના અર્થને વાચક છે. તાત્પર્ય એ છે કે સ્વેચ્છ મનુષ્ય તેઓ છે કે જેમને બધે આચાર શિષ્ટજનેના સમાન નથી હોતે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy