SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका सू० १ प्रज्ञापनास्वरूपम 'एषा द्वादशाङ्गी न कदाचिन्नासीत्, न कदाचिन्न भवति, न कदाचिन्न भविष्यति, ध्रुवा नित्या शाश्वती' इत्यादि, पर्यायार्थिकनयेन तु आगमस्याऽपि अनित्यत्वाद्अवश्यमेव तत्कर्तृसद्भावः वस्तुतस्तु आगमस्य सूत्रार्थीभयरूपत्वात्, अर्थापेक्षया नित्यत्वात् सूत्रापेक्षया चानित्यत्वात् कथञ्चित् तत्कर्त्तसद्भावो बोध्यः, तत्र सूत्रकर्तुः साक्षात्प्रयोजन भूतानुग्रहः, परम्पराप्रयोजनन्तु मोक्षादिप्राप्तिः तथा चोक्तम्'सर्वज्ञोवतोपदेशेन यः सच्वानामनुग्रहम् । करोति दुःखतप्तानां स प्राप्नोत्यचिराच्छ्विम् ।। ११।। इति' पर अपर प्रयोजन, दूसरा श्रोता का पर अपर प्रयोजन । द्रव्यार्थिक नय की अपेक्षा से आगम नित्य है, अतः उसका कोई कर्त्ता है ही नहीं। कहा भी है- 'यह द्वादशांगी कभी नहीं थी, ऐसा नहीं है, कभी नहीं है, ऐसा भी नहीं है, कभी नहीं होगी, ऐसा भी नहीं है । यह ध्रुव, नित्य और शाम्बत है, इत्यादि । पर्यायार्थिक नय की अपेक्षा से आगम अनित्य है, अतएव उसका वर्त्ता अवश्य होता है । वास्तबिकता यह है कि आगम सूत्र और अर्थ - उभयरूप है और वह अर्थ की अपेक्षा से नित्य और सूत्र की अपेक्षा से अनित्य है, अतएव उसका कर्त्ता कथंचित् होता है । सूत्रकर्त्ता का साक्षात् प्रयोजन प्राणियों का अनुग्रह करना है। और परम्परा प्रयोजन मोक्ष प्राप्त करना है । कहा भी है 'जो पुरुष सर्वज्ञ के उपदेश द्वारा दुःख से पीडित जीवों का अनुग्रह करता है, वह शीघ्र ही मोक्ष प्राप्त कर लेता है ॥ १ ॥ ખીજું શ્રેાતાઓનુ પર અપર પ્રયેાજન, દ્રાર્થિક નયની અપેક્ષાએ આગમ નિત્ય છે. તેથી તેના કાઇ કર્તા નથી. કહ્યું પણ છે કે આ દ્વાદશાંગી કયારેય ન હતી એમ નથી. કયારેય નહી હાય એમ પણ નથી, કયારેય હશે નહીં. એમ પણ નથી. આ તા ધ્રુવ નિત્ય અને શાશ્વત છે. વિગેરે પર્યાયાકિનયની અપેક્ષાએ આગમ અનિત્ય છે. તેથી તેના કર્તો અવશ્ય હાય છે. આ વાસ્તવિકતા છે કે આગમ સૂત્ર અને અર્થ ઉભયરૂપ છે. અને એ અની અપેક્ષાએ નિત્ય અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય છે. એથી જ એના કર્તા કયારેક હાય છે. સૂત્ર કર્તાનું સાક્ષાત્પ્રયોજન પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવા તે છે. અને પરંપરા પ્રયાજન મેાક્ષ પ્રાપ્ત કરવા તે છે. કહ્યું પણ છે કે જે પુરૂષ સજ્ઞના ઉપદેશ દ્વારા દુઃખથી પીડાએલા જીવેાના અનુગ્રહ કરે છે, તે જલ્દીથી મેાક્ષ પ્રાપ્ત કરી લે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy