SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.७ जीवादीनां वर्णादिना परस्परसंवेधः ९७ परिणता अपि भवन्ति, केचन-'आययसंठाणपरिणया वि'-आयतसंस्थानपरिणता अपि भवन्ति, इत्येवं तिक्तरसस्य संस्थानः सम पश्च विकल्पाः संजाताः, वर्णादिभिः सह विंशति विकल्पा योध्याः, अथ कटुकरसस्य वर्णादिभिः सह विंशति विकल्पान् आह-'जे रसओ कडुरसपरिणया ते वण्णी कालवण्णपरिणया वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि, हालिदवण्यपरिणया वि, सुकिल्लवण्णपरिणया वि'-'जे' ये स्कन्धादयः 'रसओ' रसतः ‘कडुयरसपरिणया'कटुकरसपरिणताः, 'ते वण्णो '-ते वर्णतः-तेषां मध्ये केचन वर्णापेक्षया 'कालघण्णपरिणया वि'-कृष्णवर्णपरिणता अपि भवन्ति, केचन-'णीलवण्णपरिणया वि' नीलवर्णपरिणता अपि भवन्ति, केचन-हालिद्दवण्णपरिणया वि'- हारिद्रयर्णपरिणता अपि भवन्ति, केचन-'मुक्किल्लवण्णपरिणया वि'-शुक्लवर्णपरिणता अपि भवन्ति, इत्येवं कटुकरसस्य वर्णैः सह पञ्च विकल्पाः सञ्जाताः ५, अथ तस्यैव हैं, कोई वृत्तसंस्थान वाले होते हैं, कोई त्रिकोणसंस्थान वाले होते हैं, कोई सम चौरस संस्थानवाले होते हैं और कोई आयतसंस्थान वाले भी होते हैं। इस प्रकार तिक्तरसयाले पुद्गलों का संस्थानों के साथ संयोग करने पर पांच विकल्प हो जाते हैं। वर्ण, गंध, स्पर्श और संस्थान की अपेक्षा सब मिलकर वीस विकल्प होते हैं। कटुकरसवाले पुद्गल वर्ण आदि के साथ योग करने पर वीस प्रकार के होते हैं-जो पुद्गलस्कंध रस की अपेक्षा कटुकरस परिणमन वाले होते हैं, उनमें से कोई वर्ण की अपेक्षा कृष्णवर्णवाले होते हैं, कोई नीलवर्णवाले होते हैं, कोई लालवर्णवाले होते हैं, कोई पीलेवर्णवाले होते हैं और कोई श्वेतवर्णवाले होते हैं, इस प्रकार कटुकरसवाले पुद्गलों के पांच वर्षों के साथ योग करने पर पांच भेद होते हैं। છે, કઈ વૃત્ત સંસ્થાનવાળાં હોય છે, કઈ ત્રિવેણ સંસ્થાનવાળાં હોય છે. કઈ સમરસ સંસ્થાનવાળાં હોય છે. કેઈ આયત સંસ્થાનવાળાં પણ હોય છે આ રીતે તિક્તરસવાળાં પુદ્ગલેનું સંસ્થાનની સાથે જોડાણ કરવાથી પાંચ વિકલ્પ બની જાય છે. વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ બધા મળીને ૨૦ વિકપ બને છે. કટક રસવાળાં પુદ્ગલ વર્ણ વિગેરેની સાથે જોડવાથી ૨૦ પ્રકારના બને છે. જે પુગલ રસની અપેક્ષાએ કડવા રસના પરિણામવાળાં હોય છે. તેઓ માંથી કોઈ વર્ણની અપેક્ષાએ કાળા રંગવાળાં હોય છે. કેઈ લીલા રંગવાળાં હોય છે. કેઈ લાલ રંગવાળાં હોય છે. કેઈ પીળા રંગવાળાં હોય છે. કઈ ધેળા રંગવાળાં હોય છે. આ રીતે કડવા રસવાળાં પુગલેના પાંચ રંગેની સાથે જોડવાથી પાંચ ભેદ બને છે. प्र० १३ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy