SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ७१० जीवाभिगमसूत्रे नासीत् नास्ति न भविष्यति अपि तु-आसीत् -अस्ति-भविष्यत्येवाऽव्ययो यावनित्यः । 'कालोएणं भंते ! समुद्दे कइ चंदा पभासिंसु वा-३ पुच्छा' कालोदे कति चन्द्राः प्राभासन्त-प्रभासन्ते प्रभासिष्यन्ते, कति सूर्या अतपन्-तपन्तितप्स्यन्ति, कति ग्रहा चारमचरन्-चरन्ति चरिष्यन्ति, कति तारागणाः अभवन्भवन्ति-भविष्यन्तीति पृच्छया संगृह्यते प्रश्नः ? भगवानाह-'गोयमा ! कालोए णं समुद्दे बायालीसं चंदा पभासें सु वा-३ बायालीसं चंदा बायालीसं च दिणनहीं है वर्तमान में भी ऐसा इसका नाम नहीं है सो बात भी नही हैं भविष्यतू में भी ऐसा इसका नाम नहीं रहेगा यह बात भी नहीं है किन्तु पहिले भी-भूतकाल में भी इसका ऐसा ही नाम था, अब भी ऐसा ही नाम है और आगे भी इसका यही नाम रहेगा-क्योंकि यह शाश्वत नित्य है इत्यादि सब कथन इसके सम्बन्ध में जैसा पहिले कहा गया है वैसा ही कह लेना चाहिये 'कालोएणं भंते ! समुद्दे कति चंदा पभासिंसु पुच्छा ३' हे भदन्त ! कालोदसमुद्र में कितने चन्द्रमाओं ने पहिले प्रकाश दिया है अब कितने चन्द्रमा वहां प्रकाश देते हैं और भविष्यत् में भी कितने चन्द्रमा वहां प्रकाश देगे? इसी तरह से वहां कितने सूर्य तपे हैं, तपते हैं और तपेगें इत्यादि रूप से यहां गौतमस्वामी ने प्रश्न किया है, जो पृच्छा शब्द से गृहीत किया गया है इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा ! कालोएणं समुद्दे बायालीसं चंदा पभासेंसु वा ३' हे गौतम ! कालोदसमुद्र में ४२ चन्द्रमाओ ने પ્રમાણેનું તેનું નામ ન હતું તેમ નથી. વર્તમાનમાં તેનું એ નામ નથી તેમ પણ નથી જ અને ભવિષ્યમાં પણ તેવું તેનું નામ રહેશે નહીં તેમ પણ નથી. પરંતુ પહેલાં ભૂતકાળલાં પણ આ પ્રમાણે જ તેનું નામ હતું. વર્તમાનમાં પણ એવું જ નામ છે. અને ભવિષ્યમાં તેનું એજ નામ રહેશે. કેમકે આ શાશ્વત નિત્ય છે. ઈત્યાદિ બધું જ તેના સંબંધી કથન જેમ પહેલાં કહેવામાં આવ્યું औ र प्रमाणे ही ले नये. 'कालोए ण भंते ! कति चंदा पभासिंसु gcsહે ભગવદ્ ! કોલેદ સમુદ્રમાં કેટલા ચંદ્રમાએ એ પહેલાં પ્રકાશ આપે છે. કાલેદ સમુદ્રમાં કેટલા ચંદ્રો ત્યાં પ્રકાશ આપે છે. અને ભવિષ્ય કાળમાં પણ કેટલા ચંદ્રમા ત્યાં પ્રકાશ આપશે? એ જ પ્રમાણે ત્યાં કેટલા સૂર્યો તપેલા છે. કેટલા સૂર્યો વર્તમાનમાં તપે છે, અને ભવિષ્યમાં કેટલા સૂર્યો તપશે? વિગેરે પ્રકારથી અહીંયાં ગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલ છે. જે પુચ્છા શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કેगोयमा ! कालोएण समुदे बयालीसं चंदा पभासें सु वा ३' 3 गौतम ! state જીવાભિગમસૂત્ર
SR No.006345
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1580
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size84 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy