SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ जीवाभिगमसूत्रे पर्वतस्यापि स एव गमकोऽपरिशेपः, तथाहि-कदमकानुवेलन्धरनागराजस्य स्वनामाऽवासपर्वतो जम्बूद्वीपे मन्दरपर्वतस्य दक्षिणपूर्वस्यां द्विचत्वारिंशद्योजनसहस्राण्यवगाह्य लवणसमुद्रमत्रवर्तते, शेषं कर्कोटकवदेव, नामनिमित्तचिन्तायां यतो हि कर्दमकावासपर्वते तदुत्पलादीनि तदाभाकारवन्ति अपि च-कर्दमकपर्वते विद्युत्प्रभो नामा देवो यात्घल्योपमस्थितिमान्निवसति स च स्वभावात् यक्षकर्दमप्रियः यक्षकर्दमो नाम-कुङ्कुमाऽगुरुकर्पूर कस्तूरिका चन्दनमेलापकः । तदुक्तम्अपरिसेसो' कर्दमक अनुवेलन्धर नागराज के सम्बन्ध में भी ऐसा सब कथन कर लेना चाहिये तथा च-जब गौतम ने प्रभु से ऐसा पूछा कि हे भदन्त ! कर्दमक अनुवेलंधर नागराज का कर्दमक नाम का आवासपर्वत कहां पर है ? तब प्रभु ने उनसे ऐसा कहा कि-हे गौतम ! जंबूद्वीप नाम के द्वीप में जो मन्दर पर्वत है उसकी अग्नेय दिशा में लवणसमुद्र में ४२ हजार योजन आगे जाने पर कर्दमक अनुवेलन्धर नागराजका कर्दमक नामका आवास पर्वत है इस के इस प्रकार के नाम होने का कारण वहां की छोटी बडी वापिकाओं आदि में हुए उत्पल आदिकों की आभा और उनका वर्ण कर्दम के जैसा होता है इस कदमक आवास पर्वत पर विद्युतत्प्रभ नाम का देव रहता है यावत इसकी स्थिति एक पल्योपम की है यह स्वभाव से ही यक्ष कटम केशर आदि-है प्रिय जिसको ऐसा है कुङ्कुम, अगुरु, कपूर, कस्तरी, और चन्दन इनके मेल से जो धूप तैयार होती है उसका नाम यक्ष कदम है अन्यत्र ऐसा ही कहा गया हैકમક અનવેલંધર નાગરાજના સંબંધમાં પણ એજ પ્રમાણેનું તમામ કથન કરી લેવું. તથાચ-જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે હે ભગવદ્ કમક અનુલંધર નાગરાજને કઈમક નામને આવાસ પર્વત કયાં આવેલ છે? તેના ઉત્તરમાં પ્રભુશ્રી એ એવું કહ્યું કે-હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે, તેની આગ્નેય દિશામાં લવણ સમુદ્રમાં ૪૨ બેંતાળીસ હજાર જન આગળ જવાથી કર્દમક અનુસંધર નાગરાજને કમક નામનો આવાસ પર્વત છે. તેનું એ પ્રમાણેનું નામ થવાનું કારણ ત્યાંની નાની નાની વાવ વિગેરેમાં ઉત્પન્ન થયેલા ઉત્પલે વિગેરેની આભા અને તેનો વર્ણ કર્દમ જે હોય છે. આ કર્દમક આવાસ પર્વત પર વિદ્યત્ય નામના દેવ રહે છે. યાવત્ તેની સ્થિતિ એક પલ્યોપમની છે. એ સ્વભાવથી જ યક્ષકઈમ-કેશર વિગેરે છે, પ્રિય જેને એવા છે. કુંકુમ, અગુરૂ, કપૂર, કસ્તુરી અને ચંદનની મેળવણીથી જે ધૂપ તૈયાર થાય છે, તેનું નામ જીવાભિગમસૂત્ર
SR No.006345
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1580
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size84 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy