SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1512
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.१० सू. १५१ जीवानां अष्टविधत्वनिरूपणम् १४९९ णं भंते ! अंतरं० १, साईयस्स अपज्जवसियस्स णत्थि अंतर' केवलज्ञानिनः खलु भदन्त ! कियत्कालपर्यन्तमन्तरं भवति ? भगवानाह-गौतम ! साधपर्यववसितस्य नास्त्यन्तरम् अपर्यवसितत्वादेव । 'मइ अन्नाणिस्स णं भंते ! अंतरं मत्यज्ञानिनः खलु भदन्त अन्तरं कियत्कालम् ? गौतम ! मत्यज्ञानिन स्त्रिविधः अनायपर्यवसितः १ अनादिसपर्यवसितः २ सादिपर्यवसितश्व३-तत्र 'अणाईयस्स अपज्जवसियस्स नत्थि अंतरं' अनाद्यपर्यवसितस्य नास्त्यन्तरम् अभव्यापेक्षयाऽप्राप्त कर लेता है । 'केवलणाणिस्स णं भंते ! अंतरं' हे भदन्त ! केवल ज्ञानी का अन्तर कितने काल का कहा गया है ? तो इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! केवलज्ञानी सादि अपर्यवसित होता है अतः इसके अन्तर नहीं होता है. केवलज्ञान एक ऐसी शक्ति है जो आत्मा में प्रकट हो जाने के वाद पुनः त्यक्त नहीं होती है प्रत्युत सदा प्रकटित ही रहता है इसी कारण यहां अन्तर का कथन नहीं किया गया है अन्तर का तो कथन वहीं पर होता है कि जहां प्रकट हुए ज्ञानादि गुण को पुनः उनके छिप जाने पर प्राप्त किया जाता है 'मइअन्नाणिस्स णं भंते ! अंतरं०' हे भदन्त !मत्यज्ञानी का अन्तर कितने काल का कहा गया है ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! मत्यज्ञानी तीन प्रकार का होता है एक अनादि अपर्यवसित मत्यज्ञानी दूसरा अनादि सपर्यवसित मत्यज्ञानी और तीसरा सादि सपर्यवसित मत्यज्ञानी इनमें जो प्रथम प्रकार का मत्यज्ञानी है उसके अन्तर नहीं होता अंतरं०' मावन् ! वणज्ञानीनुमत२ ४८सानु उपाभा मावेश छ ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! કેવલજ્ઞાની સાદિ અપર્ય વસિત હોય છે. તેથી તેઓને અંતર હોતું નથી કેવળજ્ઞાન એક એવી શક્તિ છે કે જે આત્મામાં પ્રગટ થયા પછી ફરીથી તે પાછી જતી રહેતી નથી. બલ્ક સદા પ્રકટિત જ રહે છે. એ જ કારણથી અહીંયાં તેમના અંતરનું કથન કરવામાં આવેલ નથી. અંતરનું કથન તે ત્યાં જ થાય છે કે-જ્યાં પ્રકટ થયેલા જ્ઞાનાદિ ગુણને તે છૂટિ ગયા પછી ફરીથી પ્રાપ્ત કરવામાં આવે છે. 'मइअन्नाणिरस णं भंते ! अंतरं०' लगवन् ! मति अज्ञान वाणानु म तर કેટલા કાળનું કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! મત્યજ્ઞાની ત્રણ પ્રકારના હોય છે. એક અનાદિ અપર્યવસિત મત્યજ્ઞાની બીજા અનાદિ સપર્યાવસિત મત્યજ્ઞાની અને ત્રીજા સાદિ સપર્યાવસિત મત્યજ્ઞાની. તેમાં પહેલા પ્રકારના જે મત્યજ્ઞાની છે તેઓને અંતર હતું જીવાભિગમસૂત્ર
SR No.006345
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1580
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size84 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy