________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१५० जीवानां सप्तविधत्वनिरूपणम् १४८७ भगवानाह-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवा सुक्कलेस्सा' सर्वस्तोकाः लान्तकादिदेवपर्याप्त गर्भव्युत्क्रान्तिक कतिपय पञ्चेन्द्रिय तिर्यङ्मनुष्याः शुक्ललेश्या वन्तः। 'पम्हलेस्सा संखेज्जगुणा' तेभ्यः संख्येयगुणाः सनत्कुमार-माहेन्द्र-ब्रह्म लोकवासिनः सर्वे प्रभूतपर्याप्तगर्भव्युत्क्रान्तिक तिर्यङ्मनुष्याः पद्मलेश्यावन्तः । ननु लान्तकादि देवेभ्यः सनत्कुमारादि कल्पत्रयवासिनो देवा असंख्यातगुणाः ततः शुक्ललेश्याभ्यः पद्मलेश्या असंख्यातगुणत्वं प्राप्नुवन्ति तत्कथं संख्येयगुणाः लेश्या वाले, तेजोलेश्या वाले पद्मलेश्या वाले, शुक्ललेश्या वाले एवं अलेश्य जीवों के बीच में कौन जीव किनकी अपेक्षा अल्प हैं ? कौन किनकी अपेक्षा बहुत है ? कौन किनकी अपेक्षा तुल्य हैं ? और कौन किनकी अपेक्षा विशेषाधिक हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! 'सव्वत्थोवा सुक्कलेस्सा पम्हलेस्सा संखेजगुणा, तेउलेस्सा संखिज्जगुणा, अलेस्सा अणंतगुणा, काउलेस्सा अणंतगुणा, नीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया' सब से कम शुक्ललेल्या वाले जीव हैं क्योंकि यह लेश्या लान्तक आदि देवों के तथा पर्याप्त गर्भज कतिपय पञ्चेन्द्रिय तिर्यश्च एवं मनुष्यों के होती है इनकी अपेक्षा पद्मलेश्या वाले जीव संख्यातगुणें अधिक हैं क्योंकि सनत्कुमार माहेन्द्र ब्रह्मलोक कल्पवासी देवों के और प्रभूत गर्भज तिर्यश्च मनुष्यों के पद्मलेश्या होती है । यहां ऐसी आशंका हो सकती है-कि लान्तक आदि देवों की अपेक्षा सनत्कुमार आदि कल्पत्रयवासी देव असंકૃષ્ણલેખ્યાવાળા, નીલેશ્યાવાળા, કાપતલેશ્યાવાળા. તેલેશ્યાવાળા, પદ્યલેશ્યા વાળા શુકલેશ્યા વાળા અને એલેશ્ય છમાં કયા જી કયા જીવના કરતાં અલ્પ છે? ક્યા છે ક્યા થી વધારે છે ? ક્યા છે કયા ની બરોબર છે ? અને કેણ કેના કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં प्रभुश्री ४३ छ -'सव्वत्थोवा सुक्कलेस्सा पम्हलेस्सा संखिज्जगुणा तेउलेस्सा संखिज्जगुणा अलेस्सा अणत गुणा काउलेस्सा अणंतगुणा, नीललेस्सा विसेसाहिया. कण्हलेस्सा विसेसाहिया' सौथी मेछ। शुसवेश्या व डाय छ. उभઆ લેશ્યા લાન્તક વિગેરે દેવેને તથા પર્યાપ્તક ગર્ભજ કેટલાક પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને હોય છે. તેના કરતાં પદ્મલેશ્યા વાળા છ સંખ્યાત ગણું વધારે છે. કેમકે સનસ્કુમાર મહેન્દ્ર બ્રહ્મલેક કલ્પવાસી દેને તથા પ્રભૂતગર્ભજ તિર્યંચ અને મનુષ્યને પલેશ્યા હોય છે.
અહીયાં એવી શંકા ઉપસ્થિત થાય છે કે લાન્તક વિગેરે દેના કરતાં સનસ્કુમાર વિગેરે ત્રણ કલપવાસી દે અસંખ્યાતગણા વધારે છે. તે એ રીતે
જીવાભિગમસૂત્ર