SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1478
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४९ जीवानां षविधत्वनिरूपणम् १४६५ भवति न तु-अनादि सपर्यवसितम् । 'सादि सपज्जवसियस्स जहन्नेणं अंतोमुहुत्तं उकोसेणं छावढि सागरोवमाइं साइरेगाई तृतीयस्याऽस्य सादिसपर्यवसितस्याऽन्तर्मुहूर्तमेवान्तरम् जघन्यतः, तच्चाऽकिंचित्करम् अतः सोऽपि मुक्त एव तावता कालेन भूयोऽपि कस्याऽपि अज्ञानित्व प्राप्तेः, उत्कर्षेण षट् षष्टिः सागरोपमाणि सातिरेकाणि यावदन्तरम्, 'अप्पाबहु०' अल्पबहुत्वम् एतेषामल्पबहुत्वे 'सव्वत्थोवा मणपज्जवनाणी' सर्वेभ्यः स्तोका मनःपर्यवज्ञानिनः चारित्रणामेव केपाश्चिर्यवसित अज्ञानी और एक सादि सपर्यवसित अज्ञानी इनमें जो अनादि अपर्यवसित अज्ञानी है उसके अज्ञान के अभाव हो जाने पर पुनः अज्ञान की प्राप्ति करने में अन्तर पड ही नहीं सकता क्यों कि उसका अज्ञान अपर्यवसित है उसका कभी अभाव हो ही नहीं सकता-ऐसा अज्ञानी जीव अभव्य की कोटि में रखा गया है दूसरे नम्बर का जो अज्ञानी जीव हैं उसका अज्ञान सपर्यवसित होने से पुनः उसकी प्राप्ति उसे नहीं होती हैं यदि उसे पुनः अज्ञान की प्राप्ति होना मान लिया जाये तो ऐसी स्थिति में वह सादि सपर्यवसित की ही कोटि में आ जाता है-अनादि सपर्यवसित कोटि में वह नही रह सकता है सादि सपर्यवसित जीव को पुनः अज्ञानी होने में कम से कम अन्तर एक अन्तर्मुहूर्त का होता है और उत्कृष्ट से अन्तर कुछ अधिक ६६ सागरोपम का होता है क्योंकि इतना समय वह ज्ञानी अवस्था में-क्षायोपशमिक सम्यक्त्वावस्था में व्यतीत कर देता है और इसके बाद वह पुनः अज्ञानी बन सकता है। સાયવસિત અજ્ઞાની તેમાં જે અનાદિ અપર્યાવસિત અજ્ઞાની છે. તેને અજ્ઞાનને અભાવ થયા પછી ફરીથી અજ્ઞાન પ્રાપ્ત કરવામાં અંતર આવતું જ નથી. કેમકે એ અજ્ઞાન અપર્યાવસિત છે. તેને અભાવ ક્યારેય પણ થઈ શકતો નથી. એવા અજ્ઞાની જીવ અભવ્ય કેટીમાં ગણવામાં આવેલ છે. બીજા નંબરના જે અજ્ઞાની જીવ છે. તેનું અજ્ઞાન સપર્યાવસિત હોવાથી ફરીથી તેની પ્રાપ્તિ તેને થતી નથી. જે તેને ફરીથી અજ્ઞાનની પ્રાપ્તિ થતી માનવામાં આવે તે એ સ્થિતિમાં તે સાદિ સપર્યવસિતની કટિમાં આવી જાય છે. અનાદિ સપર્યવસિતની કેષ્ટિમાં તે રહી શકતા નથી. સાદી સપર્યવસિત જીવને ફરીથી અજ્ઞાની થવામાં ઓછામાં ઓછું એક અંતમુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટ અંતર કંઇક વધારે ૬૬ છાસઠ સાગરેગમનું હોય છે. કેમ કે એટલે સમય તે જ્ઞાની અવસ્થામાં–અર્થાત્ ક્ષાપશમિક સમ્યકત્વાવસ્થામાં વીતાવી દે છે. અને તે પછી ફરીથી અજ્ઞાની બની શકે છે. जी० १८४ જીવાભિગમસૂત્ર
SR No.006345
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1580
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size84 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy