________________
११८२
जीवाभिगमसूत्रे संख्येयलोकाकाशप्रदेशप्रमाणत्वात् । 'वणस्सइकाइया अणंतगुणा' एभ्यो वनस्पतिकायिका अनन्तलोकाकाशप्रदेशमानत्वात् । ‘एवं अपज्जत्तगा वि' एवमपर्याप्तका अपि तथाहि सर्वस्तोका अपर्याप्तकास्त्रसकायिका तेभ्यस्तेजस्कायिका असंख्येयगुणाः तेभ्यः पृथिवीकायिका विशेषाधिकाः तेभ्योऽप्कायिका विशेपाधिकाः तेभ्योऽपर्याप्तका वायुकायिका विशेषाधिका तेभ्योऽपर्याप्तका वनस्पस्सइकाइया अणंतगुणा' इनकी अपेक्षा वनस्पतिकायिक जीव अनन्त गुणें हैं 'एवं अपज्जत्तगा वि' इसी तरह से अपर्याप्तक पृथिवीकायिक
आदि छहों के अल्पबहुत्व को जानना चाहिये इस कथन का तात्पर्य ऐसा है-दीन्द्रियादिक जीव ही त्रसकाय में लिये गये हैं अतः शेष काय की अपेक्षा इनमें सर्वस्तोकता कही गई है इनकी अपेक्षा तेजस्कायिक जो असंख्यातगुणें कहे गये हैं सो ये असंख्यात लोकाकाश के प्रदेशों के बराबर हैं इसलिये त्रसकायिकों की अपेक्षा इन्हें असं ख्यातगुणें कहा गया है इनकी अपेक्षा भी जो पृथिवीकायिकों को विशेषाधिक कहा है उसका कारण ऐसा है कि ये प्रभूत असंख्यात लोकाकाश के प्रदेशों के बराबर हैं वैसे तो देखा जाय तो शेष काय की अपेक्षा अल्प ही हैं अप्कायिकों को जो तेजस्कायिक की अपेक्षा विशेषाधिक कहा गया है वह इनके प्रभूततर जो असंख्यातवें भाग प्रमाण लोकाकाश की प्रदेश राशि है उतने प्रमाण होने से कहा गया है अप्कायिकों की अपेक्षा जो वायु कायिकों को विशेषाधिक कहा गुणा' तना ४२i वनस्पतिय ७१ मन त छ. 'एवं अपज्जत्तगा वि' એજ પ્રમાણે અપર્યાપ્તક પૃથ્વી કાયિક વિગેરે છએ નું અ૫ બહુ પણું સમજવું
આ કથનનું તાત્પર્ય એવું છે કે–બેઈદ્રિય વિગેરે જીવેજ ત્રસકાયમાં લીધેલા છે. તેથી શેષકાય કરતાં તેમાં સર્વથી અલપ પણ કહેવામાં આવેલ છે. તેના કરતાં તેજસ્કાયિક જે અસંખ્યાત ગણું કહેલા છે તે અસંખ્યાત લકાકાશના પ્રદેશોની બરાબર છે. તેથી ત્રસકાયિકોના કરતાં તેને અસંખ્યાત ગણા કહેવામાં આવેલ છે તેના કરતાં પણ પૃથ્વીકાયિકોને વિશેષાધિક કહેલા છે તેનું કારણ એવું છે કે તેઓ પ્રભૂતતા અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે. આમતો એ શેષ કાયના કરતાં અ૯પજ છે. અષ્કાયિકોને જે તેજસ્કાયિક કરતાં વિશેષાધિક કહેવામાં, આવેલ છે. તે તેઓને પ્રભૂતતર જે અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાકાશની પ્રદેશ રાશિ છે. એટલા પ્રમાણની હોવાથી કહેવામાં આવેલ છે. અકાચિકેના કરતાં વાયુકાયિકને જે વિશેષાધિક કહ્યા
જીવાભિગમસૂત્ર