SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३सू.५३ वनषण्डादिकवर्णनम् ____ ८८७ ८८७ 'अननसरविसे से उप्पाय तस्स मुच्छणा भणिया । कत्ता वि मुच्छिओ इव कुणए मुच्छेव सो वेति' ॥१॥ छाया-अन्यान्यस्वरविशेषान् उत्पादयतो मूर्छन। भणिता । कर्ताऽपि मूर्छित इव करोति मूर्छा श्रोतनिति ॥१॥ गान्धारस्वरान्तर्गतानां च मूर्छ नानां मध्ये सप्तमो उत्तरमन्दाभिधाना मुर्छना किलाति प्रकर्षप्राप्ता ततस्तदुत्पादनतया च मुख्यवृत्त्या वादयिता मूछितो भवति । अत्र वीणा वीणावतोरभेदोपचारात् वीणाऽपि मूर्छिता, इत्युच्यते ॥ साऽपि वीणा यदि अङ्के सुप्रतिष्ठिता भवति तदैव मूर्छना-प्रकर्ष विदधाति नान्यथा अत आह='अङ्के' इत्यादि. 'अङ्के सुपइट्ठियाए' अङ्के स्त्रीणां पुरुषस्य वा उन्सङ्गे सुप्रतिष्ठितायाः 'चंदणसारकोण परिघटियाए' चन्दनसारकोण परिघष्टितायाः, चन्दनस्य सारश्चन्दनसारः जात्यचन्दनम्, तेन निर्मापितो य: कोणो वादनदण्डस्तेन परिघट्टितायाः संस्पृष्टायाः 'कुसलनरनारिसु संपरिग्गहियाए' गान्धार स्वर के अन्तर्गत मूर्च्छनाओं के बीच में उत्तरमन्दा. नामकी मूर्च्छना जब अति प्रकर्ष को प्राप्त हो जाती है तब वह-श्रोता जनों को मूच्छितसा बना देती है इतना ही नहीं किन्तु स्वर विशेषों को करता हुआ गायक भी मूच्छित के जैसा हो जाता है यहां वीणा और वीणाबजानेवाले में अभेदोपचार को लेकर वीणा भी मूच्छिता कही जाती है, वह वीणा यदि अङ्क गोद में अच्छी तरह से नहीं रखी जावे तो वह प्रकर्ष रूप से मूर्च्छना को नहीं करती हैं इसलिये वीणा को अवश्य ही बजानेवाले या वजानेवाली स्त्री के उसे अपने अङ्क में अच्छे ढंग से स्थापित करनी चाहिये तभी जाकर उससे अच्छे रूप में मूर्च्छना प्रकर्ष को प्राप्त हो सकती है वीणा वजानेवाला वीणा को चन्दनके सार से निर्मित वादन दण्ड से बजाता है तार पर उसे वजाने ગાંધાર સ્વરની અંતર્ગત મૂચ્છનાઓમાં ઉત્તરમંદા નામની મૂચ્છના જ્યારે અત્યંત પ્રકષને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે સાંભળનારાઓને મછિત જેવા બનાવી દે છે. એટલું જ નહીં પણ સ્વર વિશેને પ્રગટ કરતો ગાયકપણ મચ્છિત જેવો બની જાય છે. અહિં વીણા અને વીણા વગાડનારાઓમાં અભેદોપચાર ને લઈને વીણાને પણ મૂચ્છિના કહેવામાં આવે છે. તે વીણું જે અંક કહેતાં ખોળામાં સારી રીતે રાખવામાં ન આવે તે તે ઉત્કટ પણાથી મૂરછના કરતી નથી. તેથી વીણાને વગાડનાર પુરૂષ કે સ્ત્રીએ તેને ખેાળામાં સુચારૂ ઢંગથી અવશ્ય રાખવી જોઈએ. ત્યારે જ તેમાંથી સુંદર રીતે મૂચ્છના પ્રકર્ષને પ્રાપ્ત થઈ શકે છે. વીણાને વગાડનાર વીણાને ચંદનના સારથી બનાવેલ જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy