SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ ७३७ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३सू.४६ देवस्वरूपवर्णनम् पर्यालोचितं चाभ्यन्तरिकया पर्षदा सहावश्यकर्तध्यतया निश्चितं न तु प्रथमतः सा किल गौरवे पर्यालोचनायां च मध्यमे भागे वर्तते इति माध्यमिका, या तु गौरवं न कदाचिदपि अहमिति न च यया सह कार्य पर्यालोचयति केवलमादेश एव यस्मै दीयते सा गौरवानीं पर्यालोचनायाश्च बहिर्भागो वर्तते इति बाह्या। भी कार्य क्यो न हो सर्व प्रथम उसका विचार करता है इसके साथ विना विचारे चमरेंन्द्र अपनी इच्छा से कुछ भी काम नही करता है अतः चमरेंन्द्र इस दृष्टि से इस सभा को गौरव भूत मानता है और सर्व प्रथम विचार विनिमय में इसे ही साधकतम मानता है अतः विचार गोष्ठी सर्व प्रथम आदरणीय होने के कारण इस सभा का नाम आभ्यन्तर सभा कहा गया है । आभ्यन्तर सभा के साथ जो कर्तव्य कार्य करने के लिये निश्चित हो चुका है। वह फिर जिस सभा में सुनाया जाता है उस कार्य को लागू करने में और न करने में क्या लाभ और क्या हानि है किस को इस विषय पर विवाद है इन सब बातों को जहां शङ्का समाधान पूर्वक सुनाया जाता है समझाया जाता है ऐसी उस सभा का नाम मध्यम परिषदा है आभ्यन्तर एवं मध्यम परिषदा द्वारा विचारित किये गये कार्य को चालू करवाने का आदेश जिन्हें दिया जाता है वह बाह्य सभा है इस बाह्य परिषदा का कोई चमरेन्द्र की दृष्टि में गौरव नहीं होता है मध्यम परिषदा आभ्यन्तर परिषदा के जैसा गौरव થોડું પણ કાર્ય કેમ ન હોય પણ સર્વ પ્રથમ તેને વિચાર કર્યા વિના ચમરઈન્દ્ર પિતાની વેચ્છાથી કંઈ પણ કાર્ય કરતા નથી તેથી ચમરેદ્ર આ સભાને ગૌરવશાલી માને છે. અને સૌથી પહેલાં વિચાર વિનિમય કરવામાં આ પરિ. પદાને જ સાધનભૂત માને છે, તેથી વિચાર વિનિમયમાં સૌથી પહેલા અત્યંત આદરણીય હોવાથી આ સભાનું નામ આભ્યન્તર સભા આ પ્રમાણે કહેલ છે. આભ્યન્તર સભાની સાથે જે કર્તવ્ય કાર્ય કરવાનો નિશ્ચય થઈ ગયેલ હોય છે, તે નિશ્ચય પાછે જે સભામાં સંભળાવવામાં આવે છે, તે કાર્ય કરવામાં અને ન કરવામાં શું લાભ અને શું ગેરલાભ છે, એ વિષયમાં કોને કોને વાંધે છે, એ તમામ બાબતેને જ્યાં શંકા સમાધાન પૂર્વક સંભળાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે, એવી તે સભાનું નામ મધ્યમ પરિષદા છે. આભ્યન્તર અને મધ્યમ પરિષદા દ્વારા સંપાદિત વિચારિત કરવામાં આવેલ કાર્યને ચાલુ કરવાનો આદેશ જેને આપવામાં આવે છે, તે બાહ્ય સભા છે. આ બાહ્ય પરિષદાનુ ચમરેન્દ્રની દૃષ્ટિમાં કંઈજ મહત્વ હોતું નથી. મધ્યમ પરિષદા પર આભ્યન્તર પરિષદાનું જેમ ગૌરવ હેતું નથી. તેમ તેના जी० ९३ જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy