________________
६३
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.३९ एकोषकस्थानामाहारादिकम् नायमर्थः समर्थः नैते आर्यादयो भवन्ति यतः 'ववगयवेराणुबंधाणं ते मणुयगणा पण्णत्ता समणा उसो' व्यपगत वैरानुबन्धास्ते मनुजगणाः प्रज्ञप्ताः हे श्रमणायुष्मन् ! व्यपगतः वैरजन्योऽनुबन्धः सम्बन्धो येभ्यस्तथा भूतास्ते मुक्तिमार्गावरोधकारणभूते कृतपूर्वभववैरादि विषयेऽपि पश्चात्तापं कुर्वन्तीति । क्योंकि-'ववगत आभिओगियाणं ते मणुयगणा पण्णत्ता समणाउसो' हे श्रमण आयुष्मन् ! इनके अभियोगिक कर्म नहीं होता है अर्थात् वहां के व्यक्ति किसी के दबाव में आकर या पैसा के दास बनकर किसी के दास आदि नहीं होते हैं । 'अस्थि णं भंते ! एगोरुयदीवे अरीति वा वेरिएति वा घातकाति वा वहएइ वा पडिणीएति वा पच्चामित्तेइ वा' हे भदन्त ! एगोरुक द्वीप में 'यह अरि है-सामान्यतः शत्रु है, यह वैरी है विशेष किसी कारण वश वैरभाव से युक्त है यह वैरभाव कहीं २, स्वाभाविक होता है-जैसा-अहि-(सर्प) और नकुल (न्योला) में होता है यह घातक है मरवाने वाला है यह वधक है-स्वयं मारने वाला है अथवा थप्पड आदि द्वारा पीडा पहुंचाने वाला है यह प्रत्यनिक है-कार्य का विनाशक है यह प्रत्यमित्र है जो पहिले मित्र होकर अब शत्रु हो गया है अथवा जो अभित्र का सहायक है वह प्रत्यमित्र कहलाता है-'ऐसा व्यवहार होता है ? इसके उत्तर में प्रभु श्री कहते हैं-'णो इणढे समहे' हे गौतम ! ऐसा अर्थ समर्थ नहीं है क्योंकि 'ववगय वेराणुबंधाणं ते मणुयगणा पण्णत्ता' हे श्रमण आयुष्मन् ! वहां के मनुष्यों में वैरानुबंध थत नथी. भ. 'ववगय आभिओगियाणं ते मणुयगणा पण्णत्ता समणाउसो' हे શ્રમણ આયુષ્યન્ તેઓને અભિયોગિક નામનું કર્મ થતું નથી. અર્થાત્ ત્યાંની વ્યક્તિ કેઈના દબાણમાં આવીને અથવા પૈસાના દાસ બનીને કેઈના દાસ विगेरे मनता नथी. 'अस्थि णं भंते ! एगोरुयदीवे अरोति वा, वेरिएति वा घातकाति वा, वहएइ वा, पडिणीएति वा, पच्चामित्ते वा' हे भगवन् मे ३४ દ્વીપમાં આ અરિ છે, અર્થાત્ સામાન્ય શત્રુ છે, આ વૈરી છે. અર્થાત્ કોઈ વિશેષ કારણવશાત્ આ વૈરભાવ રાખનાર કયાંક કયાંક સ્વાભાવિક હોય છે. જેમકે સાપ અને નળીયામાં હોય છે. આઘાતક છે. અર્થાત્ મરાવનારે છે. આ વધક છે. અર્થાત પોતેજ મારવાવાળે છે. અથવા થપ્પડ વિગેરે દ્વારા પીડા પહોંચાડનાર છે, આ પ્રત્યમિત્ર છે, અર્થાત્ જે પહેલા મિત્ર હોય અને પછીથી શત્રુ બની ગયેલ હોય અથવા જે અમિત્રને સહાય કરવાવાળો હોય તે પ્રત્યમિત્ર કહેવાય છે. આવો વ્યવહાર થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે
'यो इणट्रे समटे है गौतम ! ॥ अथ नथी. म 'ववगय बेराण बंधाण' ते मणुयगणा पण्णत्ता' हे श्रमणु मायुष्मन् त्यांना मनुष्यामा वैरानु
જીવાભિગમસૂત્ર