SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३सू.३० सभेदपृथिव्याः स्थित्यादिनिरूपणम् ४६९ लमुत्पद्यमानाः पृथिवीकायिकजीवाः खलु भदन्त ! केवइय कालस्स' कियत्काल. स्य 'केवइय कालस्स' इत्यत्र तुतीयार्थे षष्ठी विभक्तिस्तेन कियता कालेन 'णिल्ले. वा सिया' निर्लेपाः स्युः प्रतिसमयमेकैका पहारेणापहियमाणाः पृथिवीकायिकाः कियता कालेन सर्वे एव निष्ठामुपयान्तीति प्रश्नः भगवानाह - 'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'जहण्णपदे' जघन्यपदे यदा सर्वस्तोका भवन्ति तदा-'असं. खेज्जाहि उस्सप्पिणीओ सप्पिणीहि' असंख्याताभिरुत्सर्पिण्यवसर्पिणीभिः पृथिवीकायिका निर्लेपा भवन्तिति । 'उकोसपए' उत्कर्षपदे यदा सर्वे बहवो भवन्ति तदा. ऽपि 'असंखेज्जाहिं उस्सप्पिणीओ सप्पिणीहिं' असंख्याताभिरुत्सर्पिण्यवसर्पिणीभि निर्लेपा भवन्तिति । अत्रायं विशेष:-जहन्नपदाओ उक्कोसयए असंखेज्जगुणा' हे भदन्त ! जितने अभिनव पृथिवी कायिक जीव विवक्षित काल में जघन्य और उत्कृष्ट रूप से उत्पन्न होते हैं वे सब उतने जीव कितने काल के बाद यदि उनमें से एक एक जीव निकाला जावे तो पूरे समाप्त हो जावें ? इसके उत्तर में प्रभुश्री कहते हैं-'गोयमा जहन्नपए असं. खेज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहिं' उक्कोसपदे असंखेज्जाहिं उस्स. प्पिणी ओसप्पिणीहिं' हे गौतम ! जघन्य से अर्थात् जब एक काल में कम से कम उत्पन्न होते हैं उस अपेक्षा से यदि उनमें से प्रत्येक समय में एक-एक जीव अपहृत किया जावे तो उनके पूरे अपहरण होने में असंख्यात उत्सर्पिणियां और असंख्यात अवसर्पिणियां समाप्त हो હે ભગવન્! જેટલા નવા પૃથ્વીકાયિક જી વિક્ષિત કાળમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી ઉતપન્ન થાય છે, તે બધાજ જી કેટલા કાળ પછી જો તેઓમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે, તે પૂરે પૂરા બહાર કહાડી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે छ , 'गोयमा! जहन्नपए असंखेज्जाहिं उस्सपिणी ओसप्पिणीहि उक्कोसपदे असंखेज्जाहिं उस्सपिणी ओसप्पिणीहि' हे गौतम! धन्यथा अर्थात् न्यारे કાળમાં ઓછામાં ઓછા ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી જે તેઓમાંથી પ્રત્યેક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે, તે પૂરેપૂરા તેઓને બહાર કહાડવામાં અસંખ્યાત ઉત્સર્પિણ અને અસંખ્યાત અવસર્પિણી પૂરી થઈ જાય છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટથી અર્થાત્ એક જ કાળમાં જ્યારે તેઓ વધારેમાં વધારે ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી પણ જે તેમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે તે પણ તેઓને પૂરેપૂરા બહાર કહાડવામાં અસંખ્યાત ઉત્સર્પિણ અને અસંખ્યાત અવસર્પિણી જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy