SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ३६८ जीवाभिगमसूत्रे कर्मोदयं कश्चिद्वेतयते यः प्राग्भवे दाहच्छेदादिव्यतिरेकेण मरणमुपगतोऽनति संक्लिष्टाध्यवसायी समुत्पद्यते तदानीं न तस्य प्रागभवानुविद्धमाधिरूपं दुःखं नापि क्षेत्रस्वभावजं नापि परमाधार्मिककृतं नापि परस्परोदीरितंदुःखं तत एवं विधदुःखा भावादसौ सातोदयं कश्चिद्वेदयते इति कथ्यते, 'देव कम्मुणाचावि' देवकर्मणा पूर्वसागतिकदेव प्रयुक्तया क्रियया तथाहि-गच्छति पूर्वसाङ्गतिको देवः उववाएण'-उपपात काल में कोई २, नारक साता वेदनीय कर्म के उदय जन्य सुख का वेदन भी करता है परन्तु ऐसा जीव कैसा होता है-इसके लिये कहा गया है कि ऐसा जीव पूर्वभव में दाह आदि निमित्त के छेद आदि निमित्त के विना-अकाल मरण के साधन जुटाये विना मरण को प्राप्त होता है इस स्थिति में वह मरते समय अतिशय संक्लेश परिणामो वाला नहीं होता है अतः अति संक्लिष्ट परिणामों वाला नहीं होने से वह जीव जब नरक में उत्पन्न होता है तो उसके पूर्वभव के त्यागने में मानसिक दुःख का अभाव रहता है, तथा नरक रूप क्षेत्र के स्वभाव से जन्य दुःख भी उसे नहीं होता है, परमाधार्मिक देवों द्वारा किया गया दुःख भी उसे नहीं होता है और न आपस में उदीरित दुःख भी उसे होता है इस तरह के दुःख के अभाव से कोई २, जीव वहां नरक में भी साता के उदय को भोगता है ऐसा कहा जाता है 'देवकम्मुणा वा वि' तथा-कोई पूर्व भव का परिचित जीव हो गया हो और वह अपने ઉત્પત્તીના સમયે કઈ કઈ નારક જીવ સાતા વેદનીય કર્મના ઉદયથી થવા વાળા સુખનું પણ વેદન કરે છે. પરંતું તેવા જ કેવા હોય છે, તે સંબંધમાં કહ્યું છે કે એ જીવ પરભવમાં દાહ વિગેરે નિમિત્ત વગર, છેદ વિગેરે નિમિત્તવિના, અકાલ મરણના સાધન છૂટવાં વિના મરણ પામે છે. આવી સ્થિતિમાં તે મરણ વખતે અત્યંત સંકલેશ પરિણામે વાળા હોતે નથી. અતિ સંકિલષ્ટ પરિણામેવાળે ન હોવાથી તે જીવ જ્યારે નરકમાં ઉત્પન્ન થાય છે, તે તેના પૂર્વભવને ત્યાગવામાં માનસિક દુઃખને અભાવ રહે છે. તથા નરક રૂપ ક્ષેત્રના સ્વભાવથી થવાવાળું દુઃખ પણ તેને હેતું નથી. પરમાધાર્મિક દેવે દ્વારા કરવામાં આવેલ દુઃખ પણ તેને હોતું નથી તેમજ પરપરમાં આપેલ દુઃખ પણ તેને હોતું નથી. આ રીતના દુખના અભાવથી કઈ કઈ જીવે ત્યાં નરકમાં પણ સાતા વેદનીય કર્મના ઉદયને ભેગવે છે. तेम ४ाम भाव 'देवकम्मुणावा वि' तम छ पूलना પરિચિત જીવ દેવ થઈ ગયો છે, અને તે પિતાના અવધિજ્ઞાનથી પિતાના જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy