________________
प्रमेयद्योतिका टीका प्र.३ सू.३ प्रतिपृथिव्याः नरकावाससंख्यानिरूपणम् १९ नारक पृथिवीरधिकृत्य नारकवासविषयक प्रश्नः यथा-'इमीसे गं भंते ! सक्करप्पभाए पुढवीए केवइया नीरयावाससयसहस्सा पन्नत्ता' एतस्यां खलु भदन्त ! शर्करा प्रभा पृथिव्यां कियन्ति निरयावासशतसहस्राणि प्रज्ञप्तानि एवमेव बालुकाप्रमा पङ्कममा धूमप्रभा तमा तमस्तमा पृथिव्यामपि प्रश्नः उन्नेतव्यः उत्तरश्च सर्वत्र वक्ष्यमाणगाथानुसारेण कर्तव्यम् अतएवाह-'इमा गाहा अणुगंतव्वा' इयं गाथा अनुगन्तव्या 'जाव अहे सत्तमाए' इत्यग्रेण संबन्धः, एषा पृच्छा शर्कराप्रभात अरभ्य अधः सप्तमी पृथिवी पर्यन्तं कर्तव्येति भावः तथाहि-गाथा-'तीसाय इत्यादि, 'तीसाय पण्णवीसा' त्रिंशत् पश्चविंशतिः ‘पण्णरसदसेव' पश्चदश दशेव' वियों के सम्बन्ध में प्रश्न करना चाहिये-अर्थात्-रत्नप्रभा पृथिवी में जिस प्रकार से नरकावासों के होने का प्रश्न किया गया है-वैसा ही शर्करा आदि पृथिवीयों में कितने लाख नरकावास कहे गये हैं -ऐसा प्रश्न करना चाहिये-तथाहि-'इमीसेणं भंते सक्करप्पभाए पुढवीए केवइया निरयावाससयसहस्सा पन्नत्ता' हे भदन्त ! इस शर्कराप्रभा प्रथिवी में कितने लाख नरकावास कहे गये हैं इसी प्रकार से वालुका प्रभा में, पङ्कप्रभा में धूमप्रभा में, तमःप्रभा में और अधः सप्तमी तमस्तमाप्रभा पृथिवी में भी कितने २, लाख नरकावास कहे गये हैं ? ऐसा प्रश्न करना चाहिये-और इस प्रश्न का उत्तर इस गाथा के अनसार कहना चाहिये-वह गाथा ऐसी है-'तीसाय' इत्यादि ।
इस गाथा के अनुसार प्रथम पृथिवी में तीस लाख नरकावास हैं द्वितीय पृथिवी में पचीसलाख नरकावास हैं तृतीय पृथिवी में-वालुकाપત સઘળી પૃથ્વીના સંબંધમાં પ્રશ્ન કર જોઈએ. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીમાં જે પ્રમાણે નરકાવાસે હોવાના સંબંધમાં પ્રશ્ન કર્યો છે, એ જ પ્રમાણે ને પ્રશ્ન શર્કરા પ્રભા વિગેરે પૃથ્વીઓમાં કેટલા લાખ નરકાવાસે કહ્યા છે?
॥शतना प्रश्न ४२व नसे. मे ४ छ 'इमीसेणं भंते ! सक्करप्पभाए पुढवीए केवइया निरयावाससयसहस्सा पण्णत्ता' है लगवन् मा श मा પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસે કહેવામાં આવ્યો છે ? આજ રીતે વાલુકાપ્રભામાં, પંક પ્રભામાં, ધૂમપ્રભામાં, તમા:પ્રભામાં, અને અધ સપ્તમી તમતમાં પ્રભા પૃથ્વીમાં કેટલા કેટલા લાખ નરકાવાસે કહેલા છે ? આ પ્રમાણેને પ્રશ્ન કરવું જોઈએ અને આ પ્રશ્નનો ઉત્તર આ નીચે આપવામાં આવેલ ગાથા प्रमाणे ४ . त था या प्रमाणुनी छे. 'तीसाय' त्यादि
આ ગાથામાં કહ્યા પ્રમાણે પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસે છે. બીજી પૃથ્વીમાં પચ્ચીસ લાખ નરકાવાસે છે. ત્રીજી પૃથ્વીમાં એટલે કે વાલુકા
જીવાભિગમસૂત્ર