SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ जीवाभिगमसूत्रे आकान्ताः, तत्राकान्तमपि किश्चित् कस्मैचिद्रोचते यथा शुकरस्य विष्टा, तत्राहअप्रिया अशुभाः अत एवामनोज्ञाः अमनोऽमाः मनसापि पारं ग्रहीतुमयोग्याः, यद्यपि समानार्थकाः प्राय एते शब्दा स्तथापि बहुदेशज विनेय बोधनाय पार्थक्येन हैं। जो इष्ट नही होते हैं वे पुद्गल अनिष्ट है वे अनिष्ट भी सब को अनिष्ट ही हो सो यह बात तो बनती नहीं है क्योंकि रूचि की विचि. त्रता से अनिष्ट वस्तु भी इष्ट होती हुई देखी जाती है-अत: वे पुद्गल ऐसे नही हैं इस बात की स्पष्ट करने के लिये 'अकान्त' यह पद दिया गया है वे पुदल जो नारक जीवों के श्वासोच्छ्वास रूप से परिणमते हैं वे ऐसे अनिष्ट नहीं है कि किन्हीं नारक जीवों को इष्ट अभिलषित भी हो क्योंकि वे सर्वथा अकान्त होते हैं इसलिये वे अनिष्ट ही होते हैं । यदि फिर भी इस पर यो कहा जाय कि जो कोई पदार्थ अकान्त भी होता है वह भी किन्हीं २, जीवों को रूचता हुआ देखने में आता है जैसे शूकर को अकान्त विष्टा रूचती है सो ऐसी कल्पना कोई यहां करलें इस बात को स्पष्ट करने के लिये 'अप्रिय यह पद दिया है इस प्रकार के ये अशुभ यावत् अमनोम पदगल नारक जीवों के श्वासोच्छ्वास रूप से परिणमते है । यद्यपि ये सब शब्द समान अर्थ वाले हैं-तब भी इनका जो यहां स्वतंत्र रूप से प्रयोग करने में आया है उसका कारण भिन्न २, देशों के विनेयजनों को समझाતેવા પુદ્ગલે અનિષ્ટ કહેવાય છે. અને તે અનિષ્ટ પણ બધાનેજ અનિષ્ટ હોય તેમ બનતું નથી કેમકે રૂચિની વિચિત્રતાથી અનિષ્ટ વસ્તુ પણ કેટલાકને ઇષ્ટ હોય તેમ દેખવામાં આવે છે. જેથી તે પુદ્ગલ એવા દેતા નથી એ વાત २५०८ ४२१॥ भाट ‘अकान्त' मा पहना प्रयोग ४२वामां आवे छे. ते पुस કે જે નારક જીના શ્વાસોચ્છવાસ પણાથી પરિણમે છે. તે એવા અનિષ્ટ હોતા નથી કે કઈ કઈ નારક જને ઈષ્ટ અભિલષિત પણ હોય, કેમકે તે સર્વથા અકાંત હોય છે. તેથી તે પુગલો અનિષ્ટ જ હોય છે. તે પણ જે આના પર એમ કહેવામાં આવે કે જે કોઈ પદાર્થ અકાન્ત પણ હોય છે, તે પણ કઈ કઈ જીવોને રૂચા હોય તેમ જોવામાં આવે છે જેમકે શૂકરને અકાન્ત એવી વિષ્ટા રૂચિકર હોય છે. તે કેઈ અહિયાં એવી કલ્પના ન કરીલે એટલા भाट 'अप्रिय' से पहने। प्रयास ४२वामां आवे छे. या प्रारना मा अशुभ, થાવત્ અમનેડમ એવા પુદ્ગલે નારકોના શ્વાસોચ્છવાસ પણાથી પરિણમે છે. જો કે આ બધા શબ્દ સમાન અર્થ વાળા છે, તે પણ તેને સ્વતંત્ર પણાથી અહિંયાં જે પ્રયોગ કરવામાં આવ્યા છે, તેનું કારણ જુદા જુદા દેશોના જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy