________________
२१०
जीवाभिगमसूत्र अनित्याः,नरकगतवर्णादीनामुत्पादविनाशेऽपि नरका न एकान्तोऽनित्याः सर्वदास्थास्नुस्वभावस्य द्रव्यस्य विद्यमानत्वात् नापि सर्वथा नित्या एव विनश्वर स्वभावानां वर्णगन्धरसस्पर्शानामपगमात् किन्तु कथञ्चित् स्वद्रव्यरूपेण नित्यः, तथा कथश्चित् वर्णगन्धरसस्पशैपर्यायरूपेणानित्य इति नित्यानित्यत्वरूपाम्यांसंमिलितत्वात्प्रवाहरूपेण नित्या एव नरकाः ॥
'एवं जाव अहे सत्तमाए' एवं रत्नप्रभावदेव शर्कराप्रभा बालुकाप्रभा पङ्कप्रभा धूमप्रभा तमःप्रभा तमस्तमप्रभास्वपि नारकाणां वज्रमयत्वं तत्र जीवानां पुद्गलानां चोत्पादविनाशौ द्रव्यरूपेण नित्यत्वं पर्यायरूपेणानित्यत्वं ज्ञातव्यमिति ।
नरकगत वर्णादिकों का उत्पाद विनाश होने पर भी नरक एकान्त से अनित्य नहीं है क्योंकि सर्वदा स्थिर स्वभाववाला द्रव्य विद्यमान रहता है और तद्वत विनश्वर स्वभाववाले वर्ण, गन्ध, रस, और स्पर्श इनके परिणमन होने से वे एकान्ततः नित्य भी नहीं हैं अतः इस कथन से उन में कथंचित् नित्यता और अनित्यता प्रकट की गई है। अर्थात् द्रव्यार्थिकनय से नित्य हैं और पर्यायार्थिकनय से ये अनित्य है। 'एवं जाव अहे सत्तमाए' इसी तरह से शर्कराप्रभा के बालुकाप्रभा के, पङ्कप्रभा के, धूमप्रभा के, तमःप्रभा के और तमस्तमःप्रभा के नरक भी वज्रमय हैं वहां जीवों का और पुनलों का आना जाना बना रहता है। और वे नरक सब द्रव्यार्थ दृष्टि से नित्य है और पर्याय दृष्टि से अनित्य हैं ये न सर्वथा नित्य हैं और न सर्वथा अनित्य ही हैं । आलाप प्रकार प्रथम प्रथिवी के नरक प्रकरण में कहे गये अनुसार ही तमस्तमा
નરકમાં આવેલ વર્ણ આદિકની ઉત્પત્તિ અને વિનાશ થવા છતાં પણ નરકાવાસ એકાન્ત અનિત્ય નથી. કેમકે સર્વદા સ્થિર સ્વભાવવાળું દ્રવ્ય વિદ્યમાન રહે છે. અને તદ્દગત તેમાં રહેલ વિનશ્વર સ્વભાવવાળા. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પરિણમન થવાથી તે બધા એકાન્તતકનિત્ય પણ નથી. તેથી આ કથનથી તેએામાં કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું પ્રગટ કરવામાં આવેલ છે. અર્થાત્ દ્રવ્યાર્થિકનયના મતથી નિત્ય છે. અને પર્યાયાર્થિકનયના भतथी अनित्य छ ‘एवं जाव अहे सत्तमाए' मा प्रभारी शरापमा पृथ्वीना વાલુકાપ્રભા પૃથ્વીના, પંકપ્રભા પૃથ્વીના, ધૂમપ્રભા પૃથ્વીના, તમ:પ્રભા પૃથ્વીના અને તમસ્તમપ્રભા પૃથ્વીના નરકાવાસે પણ વામય છે. ત્યાં એનું અને પુદ્ગલેનું આવવું જવું બન્યું રહે છે. અને એ બધા નરકે દ્રવ્યર્થ દષ્ટિથી નિત્ય છે. અને પર્યાય દષ્ટિથી અનિત્ય જ છે. તેના આલાપકેન પ્રકાર પહેલી
જીવાભિગમસૂત્ર