SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ सू.१० प्रतिपृथिव्याः उपर्यधस्तनचरमान्तयोरन्तरम् १३७ योजनशतसहस्रमबाधयाऽन्तरं प्रज्ञप्तम् , हे भदन्त ! बालुकापभाया उपरितन चरमान्तात् घनवातस्योपरितनचरमान्त एतदन्तर कियत् अबाधया प्रज्ञप्तम् , हे गौतम ! अष्टचत्वारिंशत्सहस्राधिकं योजनशतसहस्रमन्तर प्रज्ञप्तम् हे भदन्त ! घनवातस्याधस्तनचरमान्तः तनुवातावकाशान्तरयोरुपरितनाधस्तनचरमान्तः, एतत् कियदन्तरं प्रज्ञप्तम् हे गौतम ! प्रत्येकमसंख्येययोजनशतसहस्राणि अन्तरं प्रज्ञप्तमिति ३। पङ्कप्रभायाः पृथिव्या उपरितनचरमान्तादधस्तनचरमान्तः, से घनोदधि का जो अधस्तन चरमान्त है वह एक लाख अडतालीस हजार योजन के अन्तर में है हे भदन्त ! बालुकाप्रभा के उपरितन चरमान्त से घनवात के उपरितन चरमान्त तक कितना अन्तर है ! उत्तर में प्रभु कहते हैंहे गौतम ! बालुकाप्रभा के उपरितन चरमान्त से घनवात के उपरितन चरमान्त तक एक लाख अडतालीस हजार योजन का अन्तर है ऐसा कहने का कारण यही है कि यहीं पर घनोदधि का अधस्तन चरमान्त समाप्त होता है । और तनुवात का उपरितन चरमान्त प्रारम्भ होता है। हे भदन्त ! घनवात का अधस्तन चरमान्त तनुवात और आकाशान्तर के उपरितन अधस्तन चरमान्त तक बालुकाप्रभा के उपरितन चरमान्त से कितना अन्तर है! तो इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं। हे गौतम वहां तक प्रत्येक का असंख्यात लाख योजन का अन्तर है ३। इसी तरह से पंकप्रभा के सम्बन्ध में भी उसकी मोटाई को लेकर उपरितन ચરમાન્તથી એક ઘનેદધિને જે નીચે ચરમાન્ત છે, તે એક લાખ અડતાલીસ હજાર એજનના અંતર પર છે. હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ઘનવાના ઉપરના ચરમાત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ! આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! વાલુકાપ્રભાની ઉપરના ચરમાન્તથી ઘનવાતની ઉપરના ચરમાન્ત સુધીમાં એક લાખ અડતાલીસ હજાર જનનું અંતર કહ્યાં છે. એમ કહેવાનું કારણ એ છે કે ત્યાંજ ઘોદધિની નીચેનું અરમાન્ત સમાપ્ત થાય છે. અને તનુવાતની ઉપરના અરમાનને પ્રારંભ થાય છે, ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવન્! ઘનવાતની નીચેને ચરમાન્ત અને તનુવાત અને અવકાશાન્તરની ઉપરના નીચેના ચરમાન્ત સુધી વાલુકાપ્રભાની ઉપરના ચરમાન્તથી કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! ત્યાંથી ત્યાં સુધીમાં દરેકનું અસંખ્યાત લાખ એજનનું અંતર કહ્યું છે. ૩ ! એજ પ્રમાણે પંકપ્રભા પૃથ્વીના સંબંધમાં પણ એની વિશાળતાં जी० १८ જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy