SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ जीवाभिगमसूत्रे च्छेदेक द्रव्यस्यैव नित्यत्वाधिकरणत्वात्तथा अनित्यत्वावच्छेदक वर्णादि पर्यायस्यैव चानित्यत्वाधिकरणत्वादिति वाच्यं, द्रव्यपर्याययोरेकान्तभेदस्यानभ्युपगमेन कथंचिद् भेदाभेदयोरेवाभ्युपगमादिति । अन्यथा द्रव्यपर्याययोरेकान्तभेदे उभयोरपि असत्यापातात्, तथाहि-परपरिकल्पितं द्रव्यमसत् पर्यायरहितत्वात, नवपुराणत्वपर्यायशून्यगगनकुसुमवत्. बालत्वादि पर्याय शून्य वध्यासुतवद्वा तथा परपरिकल्पिताः पर्याया असन्तः द्रव्यव्यतिरिक्तत्वात् वध्यासुतगतवालत्वादि पर्यायवदिति, तदुक्तम् 'द्रव्यं पर्यायवियुतं पर्याया द्रव्यवर्जिताः। क्व कदा केन किं रूपाः दृष्टा मानेन केन वा ॥१॥ इति । उत्तर-ऐसी आशंका इसलिये उचित नहीं है कि द्रव्य और पर्याय ये जुदे २, नहीं माने गये हैं क्योंकि सिद्धान्तकारों ने इनमें कथंचित् भेदाभेदात्मकता स्वीकार की हैं यदि यह सिद्धान्त स्वीकार नहीं किया जाय और एकान्त रूप से सर्वथा रूप से इनमें-भेद ही स्वीकार किया जाय तो न द्रव्य की सत्ता सिद्ध हो सकती है और न पर्याय की ही जो इस बात को मानता है कि द्रव्य पर्याय से भिन्न है तो उसके यह द्रव्य की सत्ता इसलिये नहीं बनती है कि वह नव पुराण आदि पर्यायों से शून्य गगन कुसुम की तरह पर्यायों से रहित होने के कारण असत् हो जाता है अथवा-बालत्व आदि पर्यायों से शून्य बन्ध्यासुत की तरह वह हो जाता है इसी तरह द्रव्य से भिन्न होने के कारण बन्ध्यासुतगत बालत्व आदि पर्यायों की तरह पर्याय भी असत् रूप हो जाती है । तदुक्तम् ઉત્તર–આવી શકે એ માટે યોગ્ય નથી કે દ્રવ્ય અને પર્યાય આ જુદા જુદા માન્યાનથી કેમકે સિદ્ધાંતકારેએ આમાં કથંચિત ભેદ અને અભેદાત્મકપણને સ્વીકાર કર્યો છે, જે આ સિદ્ધાંત સ્વીકારવામાં ન આવે અને એકાન્ત પણથી અર્થાત નિશ્ચિતપણાથી સર્વ પ્રકારથી તેમાં ભેદ જ માનવામાં આવે તે દ્રવ્યની કે પર્યાયની સત્તા સિદ્ધ થઈ શકતી નથી જે આ વાતને માને છે, કે દ્રવ્ય પર્યાયથી જુદુ છે, તે તેના આ દ્રવ્યની સત્તા એ માટે બનતી નથી કે તે નવા પુરાણા વિગેરે પર્યાયોથી શૂન્ય આકાશ ૫૫ની જેમ પર્યાથી રહિત હોવાના કારણે અસત્ થઈ જાય છે અથવા બાલપણું વિગેરે પર્યાયાથી શૂન્ય વધ્યાસુતની માફક તે થઈ જાય છે એ જ પ્રમાણે દ્રવ્યથી ભિન્ન હોવાના કારણે વંધ્યાસુતમાં રહેલ બાલ પણ વિગેરે પર્યાની માફક પર્યાયપણ અસત્ રૂપ થઈ જાય છે. એજ કહ્યું છે જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy