SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्र सेवार्तम् । अथवा 'छेवटुं' इत्यस्य छेदवृत्तम् इतिच्छाया, प्राकृते दकारलोपदर्शनात् , तत्र छेदानाम्-अस्थिपर्यन्तभागानां वृत्तं परस्परं संबन्धघट्टनालक्षणं वर्तनं वृत्तिर्यत्र तत् छेदवृत्तम् । इदमित्थं स्वरूपकम्- यत्रास्थीनि परस्परं छेदेन वर्तन्ते न कीलिकामात्रेणापि तेषां बन्धो भवेत् तत् छेदवृत्तम् । इदं षष्ठं सेवार्तसंहननं सूक्ष्मपृथिवीकायिकजीवशरीरस्य भवतीति । अयं भावः-यद्यपि सूक्ष्मपृथिवीकायिकानामस्थ्यादिकं न भवति तथापि औदारिकशरीरवतामस्थ्यात्मक संहननेन यः शक्तिविशेष उपजायते स एव शक्तिविशेषएषामपि जायते ततोऽसौ उपचारात् संहननमिति कथ्यते, स च शक्तिविशेषोऽत्यन्तमल्पीयान् सूक्ष्मपृथिवोकायिकानामपि अस्ति औदारिकशरीरित्वात्, जघन्यश्च शक्तिविशेषः सेवार्त्तसंहननविषय इति सूक्ष्मपृथिवीकायिकानामपि सेवार्तसंहननं कथितमिति, गतं संहननद्वारं तृतीयम् ३ इति ॥ प्राप्त हो वह सेवार्त्त कहलाता है । अथवा 'छेवट्ट' शब्द की छेदवृत्त छाया भी होती है उसका अर्थ-छेदों का हड्डियों के पर्यन्त भागों का परस्पर संबन्ध रूप वर्तन जहां हो वह छेदवृत्त कहलाता है । इस संहननका स्वरूप इस प्रकार से है-जिस शरीर में हड्डियां आपस में छेद से युक्त होती है. कीलिकामात्र से भी बन्ध नहीं होता है वह छेदवृत्त संहनन है छह संहननों में से छठा सेवार्त-छेदवृत्त संहनन सूक्ष्मपृथिवीकायिक जीवोंके होता है, तात्पर्य यह है-यद्यपि सूक्ष्मपृथिवीकायिक जीवों के अस्थि आदिक नहीं होते हैं किन्तु औदारिक शरीर वालों के अस्थ्यात्मक संहनन होने से जो शक्तिविशेष होता है वह शक्तिविशेष इनके भी होता है, अतः उपचार से संहनन कहा जाता है यह शक्तिविशेष अत्यन्त अल्प यहां होता सनननु नाम सेवात सनन छे. अथवा "छेवट्ठ" मा शनी छाया 'छवृत्त' थाय છે. તેને અર્થ આ પ્રમાણે છે- છેદને--હાંડકાની અંદરના ભાગના પરસ્પરના સંબંધરૂપ વર્તન જ્યાં હોય છે તે સંહનનને છેદવૃત્ત અથવા સેવાર્તા સંહનન કહેવાય છે. આ સંહનનનું સ્વરૂપ આ પ્રકારનું છે – જે શરીરમાં હાડકામાં અસ્પરસ છેદયુકતતા હોય છે,–કીલિકા (ખીલી) વડે પણ તે હાડકાંઓને બંધ થતું નથી, તે પ્રકારના સંહનોને છેદવૃત્ત સંહનન કહે છે. છ પ્રકારના સંહનમાંથી છટકું છેદવૃત્ત સંહનન સૂમપૃથ્વીકાયિક જીવોને હોય છે. જો કે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીમાં હાડકાં આદિને સદ્ભાવ હેતે નથી, પરંતુ દારિક શરીરવાળા જીવોમાં અસ્થિ યુક્ત સંહનન હોવાથી. જે શક્તિવિશેષને સદુભાવ હોય છે, તે શક્તિવિશેષને સૂફમપૃથ્વીકાયિકોમાં પણ સદભાવ હોય છે. તેથી ઔપચારિક રૂપે તેને અહીં સંવનન રૂપ કહેવામાં આવેલ છે. તે શકિત અહીં અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે, પરંતુ તેમને પણ ઔદારિક શરીર તે હોય છે જ. તેથી સેવા જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy